Shree Nutan kelavani Mandal SHREE Navchetan Vidhyalay

Shree Nutan kelavani Mandal SHREE Navchetan Vidhyalay FRIENDS I AM KAMLESH PATEL
THIS IS A HIGHSCHOOL AT - HIRAPURA , TA- VIRAMGAM , DI- AHMDABAD

FRIENDS VISIT MY BLOG THERE YOU SEE EVERY PARIPTRO FOR EDUCATION,,
www.navchetanhirapura.blogspot.in
www.kamlesh171278.blogspot.in

13/12/2025

GEER FOUNDATION અને ENVIRONMENT EDUCATION PROGRAM તેમજ ઇકો ક્લબ દ્વારા
HEALTHY FOOD AND HEALTHY LIFESTYLE
શ્રી નવચેતન વિદ્યાલય માં કાર્યક્રમ નું આયોજન તા - 13/12/2025 ના શનિવાર ના રોજ કરવામાં આવેલ હતું .
કાર્યક્રમ માં બાળકો દ્વારા Healthy Food અને unhealthy food ની જાણકારી તેમજ સ્વાસ્થ્ય પર તેની અસરો વિશે ની જાણકારી ચિત્રો , વકૃત્વ અને નિદર્શન તેમજ ફૂડ સાથે રજૂઆતો કરી હતી.
કાર્યક્રમ ના અંતે આમંત્રિત મહેમાનો અને સ્ટાફ તેમજ બાળકો દ્વારા સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું .

નમો કે નામ રકતદાન - કાંચી એસ વી એસ માં આપણી શ્રી નવચેતન વિદ્યાલય માંથી ત્રણ કર્મચારીઓ દ્વારા રક્તનું દાન કરવામાં આવ્યું....
16/09/2025

નમો કે નામ રકતદાન - કાંચી એસ વી એસ માં આપણી શ્રી નવચેતન વિદ્યાલય માંથી ત્રણ કર્મચારીઓ દ્વારા રક્તનું દાન કરવામાં આવ્યું.
ત્રણે કર્મચારીશ્રી ને ખૂબ ખૂબ અભિનંદન 💐

Teachers Day Celebration in our Shree Navchetan vidhyalay Hirapura viramgam
04/09/2025

Teachers Day Celebration in our Shree Navchetan vidhyalay Hirapura viramgam

આપણી શ્રી નવચેતન વિદ્યાલય હીરાપુરા માં 79 મા સ્વતંત્ર દિવસ ની ઉજવણી તથા ભારત માતા પૂજન કરવામાં આવ્યું.    આજ ના મુખ્ય મહ...
15/08/2025

આપણી શ્રી નવચેતન વિદ્યાલય હીરાપુરા માં 79 મા સ્વતંત્ર દિવસ ની ઉજવણી તથા ભારત માતા પૂજન કરવામાં આવ્યું.
આજ ના મુખ્ય મહેમાન તરીકે શ્રી અશ્વિનભાઈ કાંતિભાઈ પટેલ ( આચાર્યશ્રી શ્રી હરિ શિશુ વિદ્યાવિહાર,વસ્ત્રાલ ) અને અમારા પૂર્વ વિધાર્થી હાજર રહ્યા તેમના દ્વારા તેજસ્વી તારલાઓ નું શિલ્ડ થી સન્માન તેમના દ્વારા કરવામાં આવ્યું.
આજ ના તેજસ્વી તારલાઓ ને ગિફ્ટ દ્વારા શ્રી નૂતન કેળવણી મંડળ ના સભ્યશ્રી જેરામભાઈ પ્રાણભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી.
સાથે દરેક બાળકો ની શૈક્ષણિક કારકિર્દી નું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત થાય તે માટે હરેશકુમાર ભગવાનભાઈ પટેલ દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી.
આ સંદર્ભે શ્રી નૂતન કેળવણી મંડળ ના પ્રમુખશ્રી નારણકાકા , મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ , સભ્યશ્રી જેરામકાકા અને અન્ય સભ્યો તેમજ શાળા ના આચર્યા શ્રી કમલેશ પટેલ , સ્ટાફ મિત્રો દ્વારા દાતાશ્રીઓ ના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને શિક્ષણ વિભાગ - દ્વારા સ્કૂલ ગેમ્સ -2025/26 માં શ્રી નવચેતન વિદ્યાલય ના બાળકો દ્વારા કબડ્...
06/08/2025

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને શિક્ષણ વિભાગ - દ્વારા સ્કૂલ ગેમ્સ -2025/26 માં શ્રી નવચેતન વિદ્યાલય ના બાળકો દ્વારા કબડ્ડી, ખો - ખો, અને એટલેટિક્સ માં ભાગ લેવામાં આવેલ હતો.
તા - 31/7/2025 થી 6/8/2025 સુધી જુદી જુદી રમતો નું આયોજન વિરમગામ વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા કરવામાં આવેલ હતું.
U - 17 કબડ્ડી ભાઈઓ અને બહેનો માં તાલુકા માં ફાઈનલ માં બન્ને ટીમો રનર્સ રહેલી હતી અને ખો ખો માં પણ ફાઈનલ માં રનર્સ અપ રહેલી હતી.
જ્યારે એટલેટિક્સ માં કુલ - 24 ખેલાડીઓ ભાગ લીધો હતો જેમાં કુલ = 6વિધાર્થીઓ પ્રથમ અને 2 વિધાર્થીઓ દ્વિતીય નંબર મેળવ્યો હતો જે જિલ્લા કક્ષા ની રમતોત્સવ માં ભાગ લેવા જશે.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તાલુકા કક્ષા ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ દીકરા દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન. તેમજ તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ જિલ્લામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરો તે માટે શાળા ના પ્રમુખ શ્રી નારાયણ દાદા, મંત્રીશ્રી રાજુભાઈ પટેલ ( Ice Make Family ) શાળાના આચાર્યશ્રી કમલેશભાઈ તથા સ્ટાફ મિત્રોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.
Under. 17
(1) ઠાકોર તુષાર = 800m પ્રથમ
(૨) સેનવા દિવ્યા.= 100m. પ્રથમ
(૩) દંતાણી અનિતા.=1500m પ્રથમ
(4) ઠાકોર નિશા. = ગોળા ફેંક. પ્રથમ
(5) ઠાકોર અર્જુન = 400m. દ્વિતીય
(6) રાવળ શ્રુતિ. =800m. દ્વિતીય
(7) વાઘરી સની.= ગોળા ફેંક તૃતીય
(8) ઠાકોર સ્નેહલ. =400m. તૃતીય

Under 14
(1) ઠાકોર સપના = 400m પ્રથમ
(2) ઠાકોર રવિ. = 400m. પ્રથમ
(3) ઠાકોર સ્નેહા = 100m. તૃતીય
(4). ઠાકોર ધાર્મિક = 200m. તૃતીય

આપણી શ્રી નવચેતન વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ સહાયક તરીકે આજે તા :- 29/07/2025 ના મંગળવાર ના રોજ ગણીત - વિજ્ઞાન વિષયના બહ...
29/07/2025

આપણી શ્રી નવચેતન વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ સહાયક તરીકે આજે તા :- 29/07/2025 ના મંગળવાર ના રોજ ગણીત - વિજ્ઞાન વિષયના બહેનશ્રી કિંજલબેન વિષ્ણુભાઈ પટેલ M.Sc , B.ed ( Maths) નું શ્રી નૂતન કેળવણી મંડળ અને શ્રી નવચેતન વિદ્યાલય સ્ટાફ અને બાળકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
તેમજ નવા શિક્ષણ સહાયક ની ભરતીથી જ્ઞાન સહાયક તરીકે કાર્યરત શિક્ષકોને છૂટા કરવાનો નિયમ હોય તે અંતર્ગત જ્ઞાન સહાયક તરીકે છેલ્લા દોઢ વર્ષથી ખૂબ જ ખંત અને મહેનતથી અને સુંદરરીતે બાળકો ને અભ્યાસ કરાવતા બહેનશ્રી સુહાનીબેન પંકજભાઈ પટેલ ના વિદાય અને સાથે શુભેચ્છા સમારંભ નું પણ આયોજન કરવામાં આવેલ હતું.
સાથે નવા શિક્ષણ સહાયક બહેનશ્રી દ્વારા બાળકો ને આ પ્રસંગે દરેક ને માં મીઠું કરાવી અલ્પાહાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमःઆપણી શ્રી નવચેતન વિદ્યાલય માં ગ...
12/07/2025

गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः
આપણી શ્રી નવચેતન વિદ્યાલય માં ગુરુપૂર્ણિમા ની ઉજવણી બાળકો અને સ્ટાફ સાથે
👏 समस्त गुरुजनों को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनायें 💐
🚩

આપણી શ્રી નવચેતન વિદ્યાલય હીરાપુરા માં આ વર્ષાઋતુ માં પ્રકૃતિના નિર્માણ માટે "એક પેડ માં કે નામ" અંતર્ગત આજ રોજ સ્કૂલના ...
09/07/2025

આપણી શ્રી નવચેતન વિદ્યાલય હીરાપુરા માં આ વર્ષાઋતુ માં પ્રકૃતિના નિર્માણ માટે "એક પેડ માં કે નામ" અંતર્ગત આજ રોજ સ્કૂલના કપાઉન્ડમાં વિધાર્થીઓ અને સ્ટાફ સાથે વૃક્ષારોપણ કર્યું સાથે બાળકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે વૃક્ષો નું જતન કરીશું અને પર્યાવરણ ને સ્વચ્છ બનાવવા હંમેશા તત્પર રહી કાર્યો કરીશું
🇮🇳 જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત 🇮🇳

આપણી શ્રી નવચેતન વિદ્યાલય હીરાપુરા નવા રંગરૂપ અને ભૌતિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહી છે.    આપણી આ સ્કૂલના રિનોવેશનમાં હીરા...
04/07/2025

આપણી શ્રી નવચેતન વિદ્યાલય હીરાપુરા નવા રંગરૂપ અને ભૌતિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહી છે.
આપણી આ સ્કૂલના રિનોવેશનમાં હીરાપુરા ગામના ભાણા શ્રી પૌમિલભાઈ મણિલાલ પટેલ અને સંજયભાઈ મણિલાલ પટેલ ( PAREJIYA PROJECT) તેમના દ્વારા = 51,000/- રૂપિયાનું દાન મળેલ છે.
આ ઉપરાંત શ્રી હસમુખભાઇ સાહેબના પુત્ર અને જુના વિધાર્થી એવા નિરવકુમાર હસમુખભાઇ પટેલ ( રવિ ) તરફથી = 33,000/- રૂપિયા નું દાન મળેલ છે .
શાળાના આચર્ય કમલેશભાઈ પટેલ, નૂતન કેળવણી સંસ્થાના પ્રમુખ નારણકાકા અને મંત્રી રાજેન્દ્રભાઈ પટેલ તેમજ સભ્યો દાતા શ્રી ના ખૂબ ખુબ આભાર વ્યક્ત કરે છે. 👏

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -2025 આપણી શ્રી નવચેતન વિદ્યાલય અને હિરાપુરા પ્રાથમિક શાળા અને આંગણવાડી સંયુક્...
26/06/2025

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -2025
આપણી શ્રી નવચેતન વિદ્યાલય અને હિરાપુરા પ્રાથમિક શાળા અને આંગણવાડી સંયુક્ત કાર્યક્રમ નું આયોજન શ્રી નવચેતન વિદ્યાલય માં કરવામાં આવેલ હતું.
અતિથિ વિશેષ અને અધિકારીશ્રી મામલતદાર વિરમગામ મયુરધ્વજ સિંહ અને લાયઝન અધિકારીશ્રી અમૃતભાઈ સાપરા તેમજ શ્રી નૂતન કેળવણી મંડળ અને ખાસ આમંત્રિત દાતા જે શૈક્ષણિક સંસ્થાઓ અને તેના બાળકો ને સ્કૂલ ડ્રેસ તેમજ સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે તેવું આઈસ મેક પરિવારના વડીલ શ્રી પોપટભાઈ પટેલ તેમજ એસ એમ સી , ગામના આગેવાનો , બાળકોના વાલીઓ હાજર રહ્યા
આજે વિધિવત રીતે બાલવાટિકા થી લઈ ધો 10 સુધીના બાળકોને સ્કૂલ પ્રવેશ તેમજ સરકારી સહાય તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં અને બોર્ડ જેવી પરીક્ષાઓ માં ઉત્કૃષ્ટ પરિણામો લાવનારા વિધાર્થીઓને ઇનામ વિતરણ તેમજ પ્રોત્સાહન ઇનામો નું આયોજન કરવામાં આવેલ હતું.
સાથે સ્વચ્છ અને સ્વાસ્થ્ય પર્યાવરણ ના નિર્માણ માટે ની પ્રતિજ્ઞા અને વૃક્ષોનું જતન સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
તેમજ આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન હેઠળ બાળકોને રસીકરણ કરવામાં આવ્યું

આપણી શ્રી નવચેતન વિદ્યાલય હીરાપુરા નવા રંગરૂપ અને ભૌતિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહી છે.    આપણી આ સ્કૂલના રિનોવેશનમાં હીરા...
22/06/2025

આપણી શ્રી નવચેતન વિદ્યાલય હીરાપુરા નવા રંગરૂપ અને ભૌતિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહી છે.
આપણી આ સ્કૂલના રિનોવેશનમાં હીરાપુરા ગામના ભાણા અને શાળાના પૂર્વ વિધાર્થી ગામ વિનાયકપૂરા હાલ અમદાવાદ નિવાસ શ્રી પટેલ શૈલેષભાઈ ભગવાનભાઈ ( GREEN PLASTWOOD) તેમના દ્વારા = 1,11,111 /- રૂપિયા નું દાન મળેલ છે.
શાળાના આચર્ય કમલેશભાઈ પટેલ, નૂતન કેળવણી સંસ્થાના પ્રમુખ નારણકાકા અને મંત્રી રાજેન્દ્રભાઈ પટેલ તેમજ સભ્યો દાતા શ્રી ના ખૂબ ખુબ આભાર વ્યક્ત કરે છે. 👏

Address

HIRAPURA
Viramgam
382150

Alerts

Be the first to know and let us send you an email when Shree Nutan kelavani Mandal SHREE Navchetan Vidhyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Nutan kelavani Mandal SHREE Navchetan Vidhyalay:

Shortcuts

Share