30/07/2022
Source:
एन. रघुरामन का कॉलम:दिमाग को हेल्दी रखना भी उतना ही जरूरी है, जितना कि सही फूड से शरीर को स्वस्थ रखना
सुबह जागते ही फोन देखने और आपके सामने पेश की जा रही तमाम गैरजरूरी सूचनाओं को ग्रहण करने की आदत आपके दिमाग को प्रभावित करती है और हम किस तरह का कंटेंट देख रहे हैं, उसके आधार पर उसे अस्थिर या कमजोर बनाती हैं। इंस्टाग्राम का ही उदाहरण लें, जो इस तरह धड़ाधड़ रील्स प्रस्तुत करता है, मानो कोई आने वाला कल न हो।
आज अगर आप अपनी फीड पर नजर डालें तो पाएंगे कि वहां वीडियो-कंटेंट की बाढ़ आई हुई है और इनमें से बहुतेरे ऐसे अकाउंट्स से हैं, जिन्हें आप फॉलो तक नहीं करते हैं। एक अच्छा कॅरियर बनाने की कोशिश में जुटे सभी युवा पेशेवरों को मेरी सलाह है कि जैसे आप हेल्दी फूड पर बहुत ध्यान देते हैं, उसी तरह भावनाओं को भटकाने वाली चीजों पर भी ध्यान दें। अगर आपके मोबाइल फोन से आने वाला कंटेंट आपको डिस्टर्ब कर रहा है, तब तो आप जानते हैं कि आपको क्या करना है।
फंडा यह है कि दिमाग को हेल्दी रखना भी उतना ही जरूरी है, जितना कि सही फूड से शरीर को स्वस्थ रखना।
17/04/2022
Thanks to Anirudhsinh Raulji, Sagar Chawda (my friend) & Nikita Limbachiya for the support.
Thanks Ajay Sir Katariya for great support and coordination.
Ajay Sir will discuss the ideas with School staff members. And will arrange a meeting with school teachers and principal.
Idea: Ajay Sir & We (the people attended 1st online meeting) have discussed to encourage our friends & relatives to get admission in LBSV for their children.
School will have more students and parents can save money as fees in our school is affordable.
( I known, some families even can't afford it)
Also requesting all by this post please come forward to discuss, try to understand the ideas and give your opinion and support if you think the efforts can help for progress of LBSV.
I will be happy to answer if you have any questions.
You can contact by whatsapp or please comment here.
Thanks 🙏😊
17/04/2022
Reminder:
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઓનલાઇન મિટિંગ
Meeting Details:
Topic: Meeting for School LBSV
Time: Sunday Apr 17, 2022 05:30 PM Mumbai, Kolkata, New Delhi
Join Zoom Meeting
https://us04web.zoom.us/j/72415438496?pwd=dsejh8Hvtni4xMgGOCZk1rPUFmywc8.1
Meeting ID: 724 1543 8496
Passcode: 9jjZqK
FB PAGE:
https://www.facebook.com/388187931246853/posts/5110297439035855/
Join our Cloud HD Video Meeting
Zoom is the leader in modern enterprise video communications, with an easy, reliable cloud platform for video and audio conferencing, chat, and webinars across mobile, desktop, and room systems. Zoom Rooms is the original software-based conference room solution used around the world in board, confer...
16/04/2022
રામના હ્દયમાં હનુમાન વસે છે અને હનુમાન હંમેશા રામના પડછાયાની માફક રહ્યા હતા. એક અર્થમાં હનુમાન એ દાસ્યભક્તિના પ્રતીક છે. રામપ્રાપ્તિ જાણે હનુમાનના માર્ગે જ થઈ શકે અને જેની પાસે હનુમાન જેવી ભક્તિ હોય તે જ રામને પામી શકે. એક અર્થમાં કહીએ તો પ્રભુ રામને પ્રાપ્ત કરવાની ચાવી એ હનુમાન છે.
જેમ રામ એક ઈશ્વરીય આદર્શ છે, તો હનુમાન ભક્તિભાવના આદર્શ છે. હનુમાન એ સુમતિનું પ્રતીક છે, એ અત્યંત બળવાન હોવા છતાં એમનામાં પારાવાર નમ્રતા જોવા મળે છે.
હનુમાને ઉડીને દરિયો પાર કર્યો, ત્યારે એમની સાથે એમના મુખમાં રામે આપેલી મુદ્રિકા હતી. એનો અર્થ એ કે એમના મુખમાં રામનામ હતું અને રામનામને મુખમાં રાખીને સાગર પાર કરે છે, પરંતુ અહીં મુખમાં રહેલા રામનામને કારણે એવો સંકેત આપ્યો છે કે જો વ્યક્તિના મુખમાં રામનામ હોય તો એ નદી કે સાગર તો શું કિંતુ ભવસાગરને પાર કરી શકે છે અને આ રીતે હનુમાનનું બળ અને રામની કૃપા બેના સથવારે એમનું કાર્ય સિદ્ધ થાય છે, પરંતુ પોતે આ કાર્ય સિદ્ધ કર્યું એનું શ્રેય સ્વયં લેવાને બદલે એ સઘળું શ્રેય પ્રભુ રામને આપે છે.
શક્તિ અને બળ શોભે છે નમ્રતાથી અને એથી જ્યારે અશોકવાટિકામાં રહેલા સીતાએ હનુમાનને પૂછ્યુ કે કઈ રીતે તમે આટલો મોટો સમુદ્ર પાર કરીને લંકાનગરીમાં આવ્યા, ત્યારે હનુમાન પોતાના બળની વાત કરતા નથી. બાળપણમાં ઉગતા સૂર્યને મધુર ફળ સમજીને ખાવાની ઈચ્છાથી છલાંગ મારનારા હનુમાન સૂર્ય જોડે રમ્યા હતા, પણ એમનું બળ એમની નમ્રતાને સહેજે આંચ લગાડી શક્યું નહોતું અને તેથી જ સીતાના પ્રશ્નમાં હનુમાન કહે છે કે 'હું સાગર પાર કરી શક્યો એનું કારણ મારી શક્તિ નથી, પણ પ્રભુ રામની મુદ્રિકા છે.'
11/04/2022
નમસ્તે,
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઓનલાઇન મિટિંગનું આયોજન થયું છે.
Date & Time : Sunday Apr 17, 2022 05:30 PM
આપના સંપર્કમાં હોય એવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન અને નિવૃત્ત શિક્ષકોને સવિનય મિટિંગમાં જોડાવા વિનંતી છે.
Meeting Details:
Topic: Meeting for School LBSV
Time: Sunday Apr 17, 2022 05:30 PM Mumbai, Kolkata, New Delhi
Join Zoom Meeting
https://us04web.zoom.us/j/72415438496?pwd=dsejh8Hvtni4xMgGOCZk1rPUFmywc8.1
Meeting ID: 724 1543 8496
Passcode: 9jjZqK
કોઈ પ્રશ્ન કે સલાહ માટે કોમેન્ટ કરી શકો છો. ધન્યવાદ. 🙏🏻
Join our Cloud HD Video Meeting
Zoom is the leader in modern enterprise video communications, with an easy, reliable cloud platform for video and audio conferencing, chat, and webinars across mobile, desktop, and room systems. Zoom Rooms is the original software-based conference room solution used around the world in board, confer...
09/04/2022
નમસ્તે,
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક ઓનલાઇન મિટિંગનું આયોજન કરવાનો વિચાર છે, ઓનલાઇન એટલે કારણ કે ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિદેશમાં સ્થાયી છે. શક્યતા છે કે રવિવાર તારીખ: 17/04/2022ના સાંજના સમયે 5 થી 6 (India time) મિટિંગ રાખી શકાય.
વિષય: શાળામાં ઘટતી વિદ્યાર્થીઓની સંખ્યા અને શાળાની વર્તમાન પરિસ્થિતિમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાને મદદરૂપ થઇ શકે છે .
નોંધ: નાણાકીય સહાયનો ઉદ્દેશ નથી. શાળાના શિક્ષક અને આચાર્યા સાથે આ બાબતે ચર્ચા થયેલ છે. મિટિંગમાં શક્ય છે કે શાળાના શિક્ષક અને આચાર્યાને સાથે રાખવામાં આવી શકે.
કોઈ પ્રશ્ન કે સલાહ માટે કોમેન્ટ કરી શકો છો. આપનો અભિપ્રાય મદદરૂપ થઇ શકે છે. ધન્યવાદ. 🙏🏻
09/03/2022
જે શિક્ષણ માણસને નિર્બળોને સતાવવા માટે તૈયાર કરે, આપણને ઘરની અને ધનના ગુલામ બનાવે, ભોગ-વિલાસમાં ડૂબાડે, જે આપણને બીજાનું રક્ત ચૂસીને તગડો બનાવે, એ શિક્ષણ નથી પણ નરી ભ્રષ્ટતા છે, એમ મુંશી પ્રેમચંદજી માનતા.
ટકાવારીની યોગ્યતા અને ફી ભરવાની ક્ષમતા એ શિક્ષણનો માપદંડ નથી. ગુજરાત વિદ્યાપીઠના કર્મયોગી મગનભાઈ દેસાઈ એટલે જ કહેતા કે વિદ્યાર્થી સ્કૂલ કે કોલેજમાં ક્યાંથી આવે છે તે મહત્વનું નથી પણ ત્યાંથી નીકળી ક્યાં જાય છે તે મહત્વનું છે. શિષ્ટાચારી બનવાને બદલે ભ્રષ્ટાચારી બને તો શિક્ષણનો બધો શ્રમ નિરર્થક બની જાય.
-ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
21/02/2022
Date : 20/02/2022
Gujarat Samachar Sabarkantha
29/01/2022
રમતોત્સવ 2018-19
લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય
21/01/2022
परोपकार के समान कोई धर्म नहीं है।
इस धर्म का पालन करनेवाला दुसरों को सुखी करता हुआ, स्वयं भी प्रसन्नता अनुभव करता है।
यह भावना यदि निष्काम हो, तो कर्ता का ह्रदय शुद्ध करते हुए उसे परम गति प्रदान करती है।
शिव पुराण
विद्येश्वर संहिता, पहला अध्याय