Shree Saraswati Vidhyamandir Vaghasan

Shree Saraswati Vidhyamandir Vaghasan This is the official page of Shree Saraswati Vidyamandir Vaghasan We will glad to share our programm

16/03/2025
सहनशीलता, क्षमा, दया को तभी पूजता जग हैबल का दर्प चमकता उसके पीछे जब जगमग है।
13/10/2024

सहनशीलता, क्षमा, दया को तभी पूजता जग है
बल का दर्प चमकता उसके पीछे जब जगमग है।

युद्ध नहीं जिनके जीवन मेंवे भी बड़े अभागे होंगे।या तों प्रण को तोड़ा होगाया फिर रण से भागे होंगे।
13/10/2024

युद्ध नहीं जिनके जीवन में
वे भी बड़े अभागे होंगे।
या तों प्रण को तोड़ा होगा
या फिर रण से भागे होंगे।

बनी रहें अंगूर लताएँ जिनसे मिलती है हाला,बनी रहे वह मिटटी जिससे बनता है मधु का प्याला,बनी रहे वह मदिर पिपासा तृप्त न जो ...
05/09/2024

बनी रहें अंगूर लताएँ जिनसे मिलती है हाला,
बनी रहे वह मिटटी जिससे बनता है मधु का प्याला,
बनी रहे वह मदिर पिपासा तृप्त न जो होना जाने,
बनें रहें ये पीने वाले, बनी रहे यह मधुशाला

चलने ही चलने में कितना जीवन, हाय, बिता डाला!'दूर अभी है', पर, कहता है हर पथ बतलानेवाला,हिम्मत है न बढूँ आगे को साहस है न...
05/09/2024

चलने ही चलने में कितना जीवन, हाय, बिता डाला!
'दूर अभी है', पर, कहता है हर पथ बतलानेवाला,
हिम्मत है न बढूँ आगे को साहस है न फिरुँ पीछे,
किंकर्तव्यविमूढ़ मुझे कर दूर खड़ी है मधुशाला

05/10/2023

*દિનેશભાઈ શાહ સાહેબ નું સેવાકીય ક્ષેત્રે પ્રદાન*

"વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી; પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ !"

ઉમાશંકર જોષી ના આ સુંદર વિચાર ને સાર્થક કરનાર સર્વગુણ સંપન્ન,પ્રતિભાશાળી વ્યક્તિત્વ, મહામાનવ આદરણીય દિનેશભાઇ શાહ સાહેબે અમારા વિસ્તારમાં માનવતાની મહક પ્રસરાવી છે. આદરણીય દિનેશભાઇ શાહ સાહેબની સેવાકીય પ્રવૃર્તિઓ માનવથી લઈને પશુઓ અને પક્ષીઓ સુધી પણ અવિરત સદાવર્તની જેમ વર્ષોથી ચાલી રહી છે જેના અમે સૌ સંપૂર્ણપણે સાક્ષી રહ્યા છીએ.

*શિક્ષણ ક્ષેત્રે*
આદરણીય દિનેશભાઇ શાહ સાહેબે શ્રી સરસ્વતી વિદ્યામંદિર વાઘાસણનનું સુંદર ભવનનું નિર્માણ કરી વાઘાસણના બાળકોને શહેર કરતાં સારું શિક્ષણ ગામમાં મળી રહે તે માટે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ ભેટ આપી છે. આજે તેમના પ્રતાપે સરસ્વતી વિદ્યામંદિર વાઘાસણ ખાતે 115 (એકસો પંદર) બહેનો ધોરણ 9થી12 માં ચાલુ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. આ ઉપરાંત ચાલુ વર્ષે માં 30(ત્રીસ)થી વધુ બહેનો BA/ નર્સિંગ જેવા કોર્ષમાં અભ્યાસ કરી રહી છે .સાહેબ શ્રી તરફથી તેજસ્વી બાળકો ને ઊંચ અભ્યાસ માટે આર્થિક સહાય પણ પ્રાપ્ત થાય છે.આદરણીય સાહેબ શ્રી એ શિક્ષણક્ષેત્રે ગામને આપેલી અમૂલ્ય ભેટ છે.

*ગૌ-સેવા* : આદરણીય સાહેબ શ્રી ગૌ-રક્ષક નદીશાળા,વાઘાસણ તથા અન્ય ગૌ-શાળામાં માસિક એક ગાડી ચારની મોકલાવે છે જેની અંદાજિત ખર્ચ 80થી85 હજાર વચ્ચે રહે છે. આદરણીય સાહેબ શ્રી તરફથી વાર્ષિક 20 લાખ રૂપિયાના ચારાની વ્યવસ્થા થાય છે.

*પાણીની પરબ*: આજથી વર્ષો પહેલા જયારે ગામમાં પીવાની પાણીની સમસ્યા હતી ત્યારે સાહેબ શ્રી અને તેમના પરિવાર તરફથી ગામમાં ભવ્ય પરબો નિર્માણ કરવામાં આવી હતી, જે આજે પણ અકબંધ છે.
*ચબૂતરો-આધુનિક પક્ષીઘર* :
આદરણીય સાહેબશ્રી દ્વારા ગામમાં સુંદર મજાનાં બે ચબૂતરા બનાવવામાં આવ્યા છે. આ ચબૂતરા પર આવતા પક્ષીઓ ભૂખ્યા ન રહે તે માટે સાહેબ શ્રી વાર્ષિક એક- લાખથી વધુ રૂપિયાની બાજરી પહોચાડે છે.સાહેબશ્રી એ પક્ષીઓના રહેવા માટેની પણ ચિંતા કરી,પક્ષીઓ નિર્ભય રીતે શિયાળો,ઉનાળો કે ચોમાસામાં સલામતી પૂર્વક રહે તે માટે આધુનિક ચબૂતરાનું નિર્માણ કર્યું.

પાલતુ પ્રાણીઓ માટે ભોજન : કુતરા જેવા પ્રાણીઓની ચિંતા કરી તેમને દરરોજ સવારમાં લાડુનું ભોજન વર્ષોથી નિયમિત રીતે એક દિવસ પણ છૂટી ના જાય તે રીતે અવિરત સાહેબશ્રી તરફથી કરવામાં આવી રહ્યું છે.

2015 તથા 2017 પૂરની પરિસ્થિતી : 2015 તથા 2017 ની અતિવૃષ્ટિના લીધે ભારે પૂરની પરિસ્થિતી ઉભી થઈ હતી.તે સમય રાત્રે મોડા સુધી સાહેબ જાગતા રહી ગામના લોકોની ચિંતા કરી હતી અને તેમના તરફથી જરૂરિયાત મંદો ને કીટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું .માતૃભૂમિ પ્રત્યેનો તેમનો પ્રેમ અવિસ્મરણીય છે.

કોરોના મહામારી વખતે સાહેબ ની સેવાકીય પ્રવૃત્તિ : મોતના સૌથી મોટો ખેલ,લોકોની અંદર ભયંકર ડરના માહોલની વચ્ચે જ્યારે ઓક્સિજનના બાટલા મળે પણ તેના પર લગાવવાના રેગ્યુલેટર ના મળે ત્યારે આદરણીય સાહેબશ્રી એ પોતાના તરફથી 25 રેગ્યુલેટર અને એક લાખ રૂપિયા રોકડા ગામના લોકો માટે મોકલાવી આપ્યા હતા અને આ રેગ્યુલેટર થરાદ થી કરીને પાટણ સુધીના લોકોને ઉપયોગી થયા હતા.આમ,આદરણીય સાહેબશ્રી એ દરેક ક્ષેત્રમાં પોતાની યથાશક્તિ પ્રમાણે મદદ કરી છે.

સેવાભાવી અને સમાજ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર દિનેશભાઈ શાહ સાહેબ આજે તેમની જીવન સફર ના 58વર્ષ પૂર્ણ કરી 59 માં વર્ષ માં પ્રવેશી રહ્યા છે.

આ શુભ પ્રસંગે પરમ કૃપાળુ પરમેશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી શ્રી સરસ્વતી વિદ્યામંદિર વાઘાસણ શાળા પરિવાર તથા વાઘાસણ ગામ તરફથી મંગલકામનાઓ..
જન્મદિવસ મુબારક !!!
Wishing you Many Many Happy Returns of the Day!
Happy Birthday sirji
🍬💐🥳🎂🥳🍬💐

20/09/2023

*શુભેચ્છા સંદેશ*
આજ રોજ નારોલી ખાતે યોજાયેલી *તાલુકા કક્ષાની* એથ્લેટિક્સ સ્પર્ધામાં આપણી શાળા શ્રી સરસ્વતી વિદ્યામંદિર, વાઘાસણ ના વિદ્યાર્થીઓએ નીચે મુજબની સિદ્ધિ મેળવી શાળા પરિવાર તથા ગામનું નામ રોશન કરેલ છે.
*U-19 બહેનો*
👉 *જલદચાલ -3000 મીટર માં પ્રથમ*
પ્રજાપતિ દિપીકાબેન સેનાભાઈ(ધોરણ 12)
👉 *400 મીટર દોડમાં પ્રથમ*
પ્રજાપતિ ભૂમિબેન દીપાભાઇ (ધોરણ 12)
👉 *800 મીટર દોડમાં પ્રથમ*
ચૌધરી હીનાબેન રામાભાઇ (ધોરણ 11)
👉 *3000 મીટર દોડમાં પ્રથમ*
પ્રજાપતિ દિપીકાબેન સેનાભાઈ(ધોરણ 12)
👉 *200 મીટર દોડમાં દ્વિતીય*
હડિયલ જબીબેન ભુદરાભાઈ (ધોરણ 11)
👉 *લાંબી કૂદમાં પ્રથમ*
પ્રજાપતિ ભૂમિબેન દીપાભાઇ (ધોરણ 12)
👉 *ઊંચી કુદમાં પ્રથમ*
ચૌધરી હીનાબેન રામાભાઇ (ધોરણ 11)
*U-19 ભાઈઓ*
👉 *100મીટર દોડમાં પ્રથમ*
ભાટી મહેન્દ્રભાઈ ભોમાભાઈ(ધોરણ 12)
👉 *800 મીટર દોડમાં પ્રથમ*
ચૌધરી હિતેશભાઈ લુંભાભાઈ (ધોરણ 12)
👉 *ઊંચી કુદમાં પ્રથમ*
ભાટી મહેન્દ્રભાઈ ભોમાભાઈ(ધોરણ 12)
*U-17 બહેનો*
👉 *ઉંચી કૂદમાં પ્રથમ*
પ્રજાપતિ લક્ષ્મીબેન કરસનભાઈ (ધોરણ 12)
*U-17 ભાઈઓ*
👉 *800 મીટર દોડમાં દ્વિતીય*
ચૌધરી હિતેશભાઈ સગથાભાઈ (ધોરણ 12)
👉 *1500 મીટર દોડમાં દ્વિતીય*
ચૌધરી વિક્રમભાઈ શામળાભાઈ (ધોરણ 12)
*U-14બહેનો*
👉 *100 મીટર દોડમાં દ્વિતીય*
ચૌહાણ કોમલબા હરિસિંહ (ધોરણ 9)
તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને તથા તેમના માર્ગદર્શક શ્રી નવીનભાઈ ચૌધરી સાહેબ તથા હિતેશભાઈ ચૌધરી ને ખુબ ખૂબ અભિનંદન અને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

આભાર
શ્રી સરસ્વતી વિદ્યામંદિર, વાઘાસણ

*અભિનંદન સંદેશ*આજ રોજ QDC કક્ષાના કલા ઉત્સવ સ્પર્ધામાં શ્રી સરસ્વતી વિદ્યામંદિર,વાઘાસણના વિધાર્થીઓ એ નીચે મુજબ ના નંબર મ...
17/08/2023

*અભિનંદન સંદેશ*
આજ રોજ QDC કક્ષાના કલા ઉત્સવ સ્પર્ધામાં શ્રી સરસ્વતી વિદ્યામંદિર,વાઘાસણના વિધાર્થીઓ એ નીચે મુજબ ના નંબર મેળવેલ છે
*ગાયન સ્પર્ધા*
*માધ્યમિક વિભાગ*
💥(૧)ઠાકોર ભરતભાઈ જોરાભાઈ (ધોરણ -૯) - *પ્રથમ*💥
*ઉચ્ચતર માધ્યમિક વિભાગ*
💥(૧)ચૌધરી ચેતનાબેન પીરાભાઈ (ધોરણ -૧૧)- *પ્રથમ*💥
*વાદન સ્પર્ધા*
*માધ્યમિક વિભાગ*
💥(૧)ચૌહાણ ભૂપેન્દ્રસિંહ જવાનસિંહ(તબલાવાદન) *પ્રથમ*💥
*ઉચ્ચતર માધ્યમિક વિભાગ*
💥(૧)પ્રજાપતિ હાર્દિકભાઈ તગાભાઈ (વીણા વાદન)💥
*બાળ કવિ સ્પર્ધા*
*માધ્યમિક વિભાગ*
💥(૧) ચૌધરી ધવલબેન અણદાભાઈ- *તૃતીય*💥
તમામ વિદ્યાર્થીઓને તથા તેમના માર્ગદર્શકશ્રીઓ ને ખુબ ખુબ અભિનંદન તથા આગામી સ્પર્ધા માટે હાર્દિક શુભેચ્છાઓ
આભાર
શ્રી સરસ્વતી વિદ્યામંદિર, વાઘાસણ

Address

Tharad
385566

Telephone

+919913243894

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Saraswati Vidhyamandir Vaghasan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Saraswati Vidhyamandir Vaghasan:

Shortcuts

Share

Category