09/10/2025
“આંખોની કાળજી – સ્વસ્થ દ્રષ્ટિ તરફ એક પગલું 👁️💫
શ્રી યોગાનંદ સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ રિલીફ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્ર સારવાર અને નિદાન શિબિર યોજાઈ 👁️
જેમા ૨૦૦ થી ૨૫૦ જેટલા લોકોએ તપાસ કરાવી અને સેવા નો લાભ લીધો 🙏
સેવામાં આનંદ – દ્રષ્ટિદાને જીવનદાન ✨
20/08/2025
20/07/2025