Learn KP Astrology From Nicky Modi

Learn KP Astrology From Nicky Modi

Share

KP Astrologer, consulting & teaching KP Astrology/Krishnamurti Paddhati/KP System. post your birth details to this page. answer will be after 24 hours.

बिना अत्याधिक अपरिहार्य आवश्यकता के ज्योतिषी का संपर्क न करें, और अगर उससे मिलना बेहद जरूरी हो तो किसी प्रतिभावान और अति बुद्धिशाली जो की इस क्षेत्र में समर्पित हुआ हो उसे ही पसंद करें |

यही इलाज भी है |

Don't go after him (Astrologer) if you think you are doing great. And if you decide so then choose wisely like mutual fund, choose #Genius and who is dedicated to this field. That is #Remedy.

:

01/09/2025
Photos from Learn KP Astrology From Nicky Modi's post 20/07/2025

If you have any friends, please do share with them.👇👇

#જ્યોતિષ

Photos from Learn KP Astrology From Nicky Modi's post 20/07/2025

If you have any friends, please share this to them.👇👇

#જ્યોતિષ

27/02/2025

Having some prodigy😎🧠🌳✨🗝🧲💪👅 that time to time peoples are recognizing. Please read under mentioned chat about my intellectuality in astrology. This is just a glimpse...i can talk about your chart for 3 hours or more.

P.S i am not boastful but modest🙏.

16/04/2022

Consultation Fees: ₹ 1000/-

Talk Duration: 1+ Hours

WhatsApp: +919714458062

31/12/2021

I apologise 🙏🏼 to all for my wrong prediction(s).

Sorry.

I don't want to defend my self but lost confidence since several years(not posted videos).

I have (not deleted) remain the post, just to make sure that you can remind me for this, and gave you the soil, and power to curse me.

You all are always welcome 🤍.

🙏🏼🫂

Photos from Learn KP Astrology From Nicky Modi's post 22/06/2017

જરૂર વાંચજો, (understand the images and read the article)

તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે...
આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર આધારિત રહેતો નથી. પોતાના બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે.

************************************************************************

સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય :
===========================
જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા-કરતા અજાણતા કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ હાથમાંથી જમીન પર પડી ગઈ હોય ને સંધ્યા ટાણે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે તો કોઈને એની જાણ ન થાય. આથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે પૂરતો પ્રકાશ મળી રહે છે તેથી કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય એવો ડર રહેતો નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો ઉપલબ્ધ નથી જ. માટે રાત્રે કચરો વાળી શકાય પરંતુ ચોકસાઈ તો રાખવી જ પડે.

શનિવારે માથામાં તેલ ન નખાય :
=======================
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રવિવાર રજાનો દિવસ જાહેર થયો હતો. આથી માથુ ધોવા માટે રવિવારે જ સમય મળતો. હવે રવિવારે માથુ ધોવાનું હોય તો માથામાં બહુ ચિકાશ ન હોય તો સરળતાથી માથાના વાળમાં રહેલો મેલ કાઢી શકાય. કારણ કે એ સમયે ચિકાશ કાઢવા માટે અદ્યતન સાબુ-શેમ્પૂ ઉપલબ્ધ ન હતા. માટે લોકો સમજીને શનિવારથી જ માથુ કોરું રાખતા. આ વાત ન માને તો ‘ધરમ ’નો ડર બતાવી કોઈને કાબુમાં લેવાનું સરળ હતું. આથી કહી દેવાતું કે શનિવાર હનુમાનજીનો વાર હોવાથી માત્ર હનુમાનજીને તેલ ચઢે, આપણે માથામાંતેલ નાંખવાનું નહિ.
એ જ રીતે નખ કાપવા માટે, બુટ ખરીદવા માટે, દાઢી સાફ કરવા માટે, વાળ કપાવવા માટે રવિવારની રજા બહુ કામમાં આવતી. શનિવારે આ બધું ન થાય એની પાછળ કોઈ વિજ્ઞાન નથી. રવિવારની રજાના દિવસે મોટા ભાગના લોકો વાળ કપાવવાનું તેમજ દાઢી સાફ કરાવવાનું રાખતા હોવાથી એ દિવસે વાળંદ રજા તો ન જ રાખી શકે ઉલ્ટાનું એને રવિવારે ઓવરટાઈમ કરવો પડે. આથી આગલા દિવસે શનિવારે એ રજા ભોગવી લે તો રવિવારે પુરી સ્ફૂર્તિથી કામ કરી શકે એ માટે વાળંદ માટે શનિવારે રજા નક્કી થઈ હશે.

એના પગલા ખરાબ છે :
================
દિકરાને પરણાવીને વહુને ઘરે લાવ્યા બાદ ઘરમાં કોઈ અમંગળ ઘટના બને તો વહુના પગલાને ખરાબ ગણીને એને દોષ આપવામાં આવે છે. નવા પરણેલા દિકરાની નોકરી છુટી જાય, કોઈ ઘરમાં માંદુ પડે, કોઈનું અવસાન થાય વગેરે પૈકી કોઈ ઘટના બને તો એમાં વહુનો શું દોષ? પરંતુ આવા મનઘડંત કારણ-પરિણામના સંબંધો જોડી દેવાની માનસિક નબળાઈ મોટા ભાગના પરિવારોમાં જોવા મળે છે. એ જ રીતે દિકરીનો જન્મ થયા બાદ ઘર પર કોઈ આપત્તિ આવે તો એના પગલાને ખરાબ ગણવામાં આવે છે. રામના સીતા સાથે લગ્ન થયા બાદ રામની રાજગાદી છીનવાઈ ગઈ, તેઓને ચૌદ વર્ષનો વનવાસ થયો એટલું જ નહિ, બધું જ વ્યવસ્થિત ચાલતું હતું, રામ પુન: રાજ્યસિંહાસન આરૂઢ થયા હતા , સીતા સાથે પ્રણયમગ્ન હતા તેવામાં સીતાનો પ્રસુતિકાળ નજીક આવ્યો, રામના બે પુત્રો લવ-કુશના જન્મનો સમય થયો ત્યાં તો સીતાનો સર્વદા ત્યાગ કરવાનો કપરો નિર્ણય રામને કરવાનો થયો. ચૌદ વર્ષનો ઘોર કષ્ટદાયક સમય પુરો થયા બાદ પણ રામ સુખપૂર્વક દામ્પત્યજીવન માણી શક્યા નહિ તો શું રામ સીતાને, લવ-કુશના આગમનને દુર્ભાગ્યપૂર્ણ ગણશે ?

કોઈ બહાર જતું હોય તો ‘ક્યાં જાઓ છો’ એમ નહિ પૂછવાનું :
========================================
ઘણાં પરિવારોમાં તો આ રિવાજ એટલો બધો જડ બેસલાક હોય છે કે ભુલમાં કોઈ બાળક , ‘ક્યાં જાઓ છો?’ એવું પૂછી લે તો બહાર જનાર તથા ઘરના સભ્યો ખુબ નારાજ થઈ જાય છે. આની પાછળની સમજણ એવી છે કે કોઈના અંગત મામલામાં વધુ પડતી જિજ્ઞાસા રાખવી અસભ્ય ગણાય. બાકી શુકન –અપશુકન જેવું કંઈ હોતું નથી.

ઉલ્ટા પડેલા ચંપલ :
=============
કોઈ કોઈ ઘરના કમ્પાઉંડમાં પ્રવેશતા જ ચંપલ કે બુટ ઉંધુ પડેલું જોવા મળે તો એને અપશુકન ગણવામાં આવે છે. વાસ્તવમાં ઘરના સભ્યો બિનજવાબદાર ગણાય કારણ કે જુએ છે બધાં જ પરંતુ કોઈ એને સીધું કરવાનું સમજતા નથી. આ ઘટનાને અપશુકન સાથે શું લેવાદેવા ? એ જ રીતે કોઈ જમીન પર પગ ઘસડીને ચાલતુ હોય કે પછી પલંગમાં બેસીને લબડતા પગ હલાવ્યા કરે તો એને કહેવાય છે કે આ રીતે કરવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે. વાસ્તવમાં આ બધી અસભ્યતાની નિશાનીઓ છે જે વ્યક્તિને પ્રેમથી સમજાવવાથી દૂર થઈ શકે છે. પરંતુ બધાએ માની લીધું છે કે આર્થિક નુક્શાનના ડરથી જ બધા સીધા ચાલે છે આથી કોઈ પણ ખોટી આદત છોડાવવા માટે લાગલું જ ‘ લક્ષ્મી ચાલી જશે’ એમ કહેવાય છે.

બિલાડી આડી ઉતરે છે :
===============
આવા અપશુકનમાં વિશ્વાસ રાખનારા વાહિયાત છે. બીજું શું ?માણસ બિલાડીને આડો ઉતરે ને એનો દિવસ ખરાબ જાય તો એ કોને ફરિયાદ કરશે ? ઘણા કહે છે: ‘આજે સવારે મેં કોનો ચહેરો જોયો હતો ? મારો આખો દિવસ ખરાબ ગયો.’અરીસામાં જ જોયું હોય ને ભાઈ તેં ! ચાલતા હાથે-પગે વાગે તો કહેશે ‘ કોઈ મને ગાળ દઈ રહ્યું છે.’ હેડકી આવે અથવા ખાતા-ખાતા અંતરસ આવે તો કહે, ‘મને કોઈ બહુ યાદ કરે છે.’ ભ’ઈ તારા લેણિયાતો સિવાય તને કોઈ યાદ કરે એમ નથી !

એક છીંક આવે તો ‘ ના’ અને બે છીંક આવે તો ‘હા’ :
=================================
કોઈ કામ કરવાનું શરૂ કરો, ક્યાંય બહાર જવા નિકળો ને એક છીંક આવે તો રોકાઈ જવાનું અને થોડી વાર રહીને કામ કરવાનું. બે છીંક આવે તો તમારા કાર્યને કુદરતનું સમર્થન છે એમ માનીને એ કામ દૃઢતાથી કરવાનું. મારો એક મિત્ર તો પોતાનું વાહન ડાબી બાજુ વાળતો હોય ને એક છીંક આવે તો જમણી બાજુ વાળી લે. આ છીંકને શુકન-અપશુકન સાથે કોઈ સંબંધ ખરો ?

મુહૂર્ત જોવડાવવામાં આવે છે :
====================
કૃષ્ણ મુહૂર્ત જોઈને દુર્યોધન સાથે વિષ્ટી (સંધિ) કરવા હસ્તિનાપુર ગયા હતા. છતાં એમણે કહ્યું હતું કે ‘હું જાઉં છું માટે જ વિષ્ટિ સફળ નહિ થાય. અલબત્ત મારા સઘન પ્રયાસો હશે જ વિષ્ટિને સફળ બનાવવા માટેના !’ ગૃહપ્રવેશ, રાજ્યાભિષેક ,લગ્ન વગેરે મુહૂર્ત જોવડાવીને થાય છે. એની પાછળનું રહસ્ય પ્રકૃતિનો સાથ લેવાનો આશય છે. આપણે ત્યાં વર્ષાઋતુમાં એક પણ લગ્નનું મુહૂર્ત હોતું નથી. કારણ શું ? વરસાદમાં બધાને અગવડ પડે છે. અરે, તીર્થયાત્રીઓ ચાર માસ સુધી પોતાની તીર્થયાત્રા અટકાવી દે છે.

વસંતપંચમી તેમજ અખાત્રીજનું વણજોયું મુહૂર્ત ગણાય છે કારણ કે એ સમયે પ્રકૃતિ સદાય સોળ કળાએ ખીલેલી હોય છે.

કોઈ પણ વ્યક્તિ ધન અને કીર્તિ કમાય એટલે એ માનસિક રીતે એટલો બધો નબળો થઈ જાય છે કે શુકન-અપશુકનના રવાડે ચઢી જ જાય છે.
રાજકારણીઓ, રમતવીરો, ફિલ્મસર્જકો , હીરો-હીરોઈનો બધાને આ વાત એક સરખી લાગુ પડે છે. અમુક જગ્યાની મુલાકાત લેનાર મુખ્યમંત્રી પોતાનું પદ ગુમાવે છે, ચોક્કો કે છક્કો વાગે એટલે તાવીજ ચુમવું, સદી વાગે એટલે જમીન ચુમવી, પોતાનું બેટ ન બદલવું, નંગની વીંટીઓ, ગળામાં પેંડંટ વગેરે મનોરોગની નિશાનીઓ છે. એમાંથી કોણ બચ્યું છે?

જ્યોતિર્વૈદ્યૌ નિરંતરૌ. એટલે કે જ્યોતિષી અને વૈદ્ય સદાય કમાવાના જ ! એમના ધંધામાં ક્યારેય મંદિ આવવાની જ નહિ ! કારણ કે હંમેશા શારીરિક અને માનસિક રીતે નબળા માણસો સમાજમાં હોવાના જ !
આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર આધારિત રહેતો નથી. પોતાના બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે.
“‘ ન કરતો ભાગ્યની પરવા હું ખુદ એને ઘડી લઉં છું, ગ્રહો વાંકા પડે તો એને સીધા ગોઠવી દઉં છું.” આત્મવિશ્વાસની સાથે-સાથે ઈશવિશ્વાસ આવશ્યક છે.""

Light of Universe - Jainism.

,


Photos from Learn KP Astrology From Nicky Modi's post 23/05/2017

When everybody is "understanding" your pain, just because you've got the friendship with 11th house.

================================

Photos from Learn KP Astrology From Nicky Modi's post 19/05/2017

" Tao Te Ching " Or " Tao Upanishad "

By

Lao Tzu

When you are done with this world, family, friends, when you seems all the peoples around box of selfishness, when you seek come out of the misery, when you seek absolute truth / remedy, when you seek spirituality at its ultimate way ......

You 've got 8th house more then 2 stellar level at current scenario. you need to read vedant ( of ). No no my mistake, you dont need, you "will" read for definitely.

And so you are given through . Yes, to seek ultimate knowledge is called vedanta by some or by great great personalties like . Lao tzu was a philosopher who 'd gave ultimate knowledge. But the problem is you need to have so much brilliant to grasp his .

To know , we have greatest teacher .

here is the links of treasure.

Just go for it.

============================

जब आप इस दुनिया, परिवार, मित्र, समाज से उब चुके हो, जब आपको लगे की इस दुनिया मे सभी स्वार्थी है, जब आप दुखों से बस बाहर आना चाहते हो, जब आप परम सत्य को, पूर्ण इलाज को खोजने लगे, जब आप आध्यात्मिकता को उसके अंतिम स्वरूप मे जानने के जिज्ञासु हो तो समझ जाइए .....

आपके वर्तमान सितारों मे ८ वे स्थान का बाहुल्य २ से ज़्यादा नक्षत्रीय स्तरों पर विद्यमान होगा ! आपको वेदांत जो की आध्यात्मिक विगयाँ को पढ़ने सीखने की ज़रूरत है | अरे मेरी भूल हो रही है, आप को पढ़ने "ज़रूरत" नही होगी आप पढ़ेंगे ही पढ़ेंगे !

तो आपको यहाँ पर वेदांत का गयाँ दिया जेया रहा है | जी हा अंतिम ज्ञान को #वेदांत कहते है जो उपनिशध से पा सकते है या किसी लाओ त्ज़े जैसे परमहंस महापुरुष द्वारा | लाओ त्ज़े एक चीनी तत्वचिंतक थे जिन्हो ने "ताओ ते चिंग" द्वारा अपना अनुभव दुनिया को समर्पित किया |

समस्या यह है की आपका #बुद्धिशाली होना आवश्यक है इस अनुभव रूप मक्खन को खाने के लिए, और ये मक्खन तब आप खा सकते है जब आप मे ८ वे स्थान का खूब बाहुल्या हो |

ताओ ते चिंग को समझने के लिए #ओशो एक महान गुरु / सदगुरु / परमहंस है |

यहा पर लाओ त्ज़े के ख़ज़ाने की लिंक दी जेया रही है, बस पा लीजिए |

===========================================

http://www.with.org/tao_te_ching_en.pdf

https://www.goodreads.com/ebooks/download/67896?doc=759

Listen to the great for better understanding Lao Tzu. Must see / download images, audios and videos.

http://www.oshoworld.com/discourses/audio_hindi.asp?album_id=31

https://youtu.be/Y6ldiOiaLD8

================================

Photos from Learn KP Astrology From Nicky Modi's post 13/05/2017

Alcohol

When you are bearing the dasa of signifying 8th house any level, you would consume alcohol any way. whether it would consumed by daily habit or by medicines. You must understand that 80 % and more medicines are made of .

Dear Vegans,

Don't self-hypnotize yourself. Look around, is making fool to you just because it cares for you and want to keep you , free.

By the way i 'm

=============================================

शराब

अगर आप ८ वे स्थान से प्रभावित दशा से प्रभावित हो तो आप किसी ना किसी रूप से शराब का सेवन आवश्या करेंगे | वह किसी भी रूप से हो सकता है, चाहे आदतवश या फिर दवाई के माध्यम से | आपको ये समझना होगा की ८०% अधिक दवाइयाँ शराब से बनती है |

प्रिय शाकाहारी समुदाय,

अपने आप को #मूर्ख बनाना और सम्मोहित करना बँध करें और अपने आसपास देखें, दुनिया आपको मूर्ख बना रही है, क्यों की उसे आपकी #चिंता है और वह आपको ज़िंदा व रोगमुक्त देखना चाहती है |

वैसे मैं भी #शाकाहारी हूँ |

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Surat
395009