31/07/2025
જીવનભારતી ના ભૂતપૂર્વ વિધાર્થીઓ પાસે પણ યાદગીરીનો અનમોલ ખજાનો કશેક ને કશેક દફનાવ્યો જ હોય છે. જ્યારે ખોદકામ કરીએ ત્યારે આવા અનમોલ ખજાનો કોઈ ને હાથ લાગે છે. એવા જ એક ખજાનાના અનમોલ હીરા. 1982 થી 2006ના દરમ્યાન આપણા શિક્ષકો કે જેણે જીવનભારતીની આગવી પેઢીના ઉત્કર્ષ માટે પોતાનો ફાળો આપ્યો હતો.
20/07/2025