20/06/2026
Bhagvan Karunasagar Mandir Umra
Official page of Bhagvan Karunasagar Mandir Umra
20/06/2026
આપણે કેવાં ભાગ્યશાળી છીએ..! | ગ્રંથ વાંચન હાઈ લાઈટ્સ
દર શનિવારે અમે લાવીએ છીએ "Granth Vanchan Highlights" — જેમાંથી આપણે રજુ કરીએ છીએ એ શબ્દો, જે આપણા અંતરમાં પ્રકાશ પ્રગટાવે છે.
Bhagvan Karunasagar Mandir Umra દ્વારા થતા ગ્રંથવાંચનમાંથી પસંદ કરેલા અમૂલ્ય વચનોને લઈને આ શોર્ટ વિડિયોઝ ની સાપ્તાહિક શ્રેણી તૈયાર કરવામાં આવી છે.
🙏 વિનંતી:
આ ભક્તિમય સંદેશ તમારા પરિવાર & satsang મિત્રોને જરૂર મોકલજો — કદાચ આ શબ્દો કોઈના જીવનમાં પરિવર્તન લાવી શકે…
👉 દર શનિવારે નવા Granth Vachan Highlights માટે જોડાયેલા રહો!
જય શ્રી કરુણાસાગર ભગવાન 🔱
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક બટન દબાવવામાં સંકોચ નહિ રાખશો...
આવા વધુ ને વધુ વિડિયોઝ જોવા માટે અમારી YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો..
અમને ફોલો કરો...
https://www.facebook.com/Bhagvan-Karunasagar-Mandir-Umra-186975848508524/
ઇન્સ્ટાગ્રામ ની લિંક :
https://instagram.com/bhagvankarunasagarmandir?igshid=1vxglua3l7akd
YouTube ચેનલ ની લિંક :
https://www.youtube.com/channel/UC9wuV3CunMWqEWIiechBJAg
Whatsapp નંબર : 9879359774
Whatsapp ચેનલ : https://whatsapp.com/channel/0029Va9i1wJJpe8b03hWyC3M
Twitter ની લિંક :
Check out Bhagvan Karunasagar Mandir Umra (): https://twitter.com/BhagvanU?s=09
વિદ્યાર્થી શિબિરના 34 વીડિયોઝ તૈયાર! 🎬 વિશેષ આભાર દર્શન 🙏
સત્ કૈવલ સાહેબ 🙏
ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા (Bhagvan Karunasagar Mandir Umra) ચેનલના તમામ હરિભક્તો માટે અત્યંત આનંદના સમાચાર!
ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા દ્વારા આયોજિત જ્ઞાન સંપ્રદાયનું વૈજ્ઞાનિક જ્ઞાન આપતી "વિદ્યાર્થી શિબિર ૨૦૨૬" ના તમામ ૩૪ દિવ્ય વિડિયોઝ સંપૂર્ણ રીતે એડિટ થઈ ચૂક્યા છે અને બાકી બચેલા વિડિયોઝ ખૂબ જ ટૂંક સમયમાં આપણી ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પર પબ્લિશ થવા જઈ રહ્યા છે.
આ ભવ્ય શિબિરના વીડિયો શૂટિંગની પવિત્ર સેવામાં રાત-દિવસ અદ્ભુત મદદરૂપ થનાર સેવાભાવી હરિભક્તો પ્રિયાંશુ ઉમરીગર, મહેન્દ્ર ઉમરીગર અને મયુર ઉમરીગરનો હૃદયપૂર્વક આભાર માનવા માટે આ વિશેષ શોર્ટ વિડીયો બનાવવામાં આવ્યો છે. પરમગુરુ ભગવાન કરુણાસાગર એમના પર સદાય કૃપા વર્ષાવે એવી અભ્યર્થના.
📌 જ્ઞાન સંપ્રદાયના આ ૩૪ વીડિયોઝ લાઈનસર જોવા માટે અત્યારે જ ચેનલને SUBSCRIBE કરી લો!
UmraMandir VidhyarthiShibir2026 AbharDarshan UmrigarBrothers GyanSampraday Vaij
હું તમારો અંશ છું..... | દૈનિક ભક્તિ સંદેશ - "પરમવિજ્ઞાનના મણિ"
🙏 ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા દ્વારા રજૂ થતી નવી શ્રેણી — દૈનિક ભક્તિ સંદેશ - " પરમવિજ્ઞાનના મણિ " ✨
જેમાં દરરોજ બપોરે 12 વાગ્યે આપને મળશે
ગ્રંથ વચન ના પવિત્ર ક્ષણોના વિશિષ્ટ ઝલક (Shorts વિડિઓ રૂપે) 📿
આ શ્રેણી નો હેતુ છે — પરમગુરુના શબ્દો અને એમના દિવ્ય જ્ઞાન ને દરરોજ ભક્તો ના હૃદય સુધી પહોંચાડવાનો 💫
📘 જોડાયેલા રહો —
દરરોજ બપોરે 12 વાગ્યે, નવા દૈનિક ગ્રંથ દર્શન સાથે 🙏
📿 Organized by: Bhagvan Karunasagar Mandir Umra
🚩 LIKE | SHARE | SUBSCRIBE કરો — “જય કરુણાસાગર ભગવાન” બોલતા રહો ✨
#દૈનિકગ્રંથદર્શન
Paramguru
RaghuramjiMaharaj
GyanSampraday
BhaktiShorts
GujaratiBhakti
KarunasagarBhakti
ParamVigyan
GujaratiDevotional
JayKarunasagar
BhaktiVibes
spiritualshorts
Click here to claim your Sponsored Listing.
Location
Contact the school
Telephone
Website
Address
Patel Street Umra
Surat
395007