અંકુર વિદ્યા વિહાર એટલે શિક્ષણ સાથે સંસ્કાર આપતી એક માત્ર શ્રેષ્ઠ શાળા..
Ankur Vidya Vihar
Ankur Vidya Vihar is the top most school of Varachha road, Surat. We are affiliated with GSEB board.. Our classrooms are fully renovated and well-furnished.
We are affiliated with GSEB board providing nursery to 12th standard education. We believe in an all-round development of each student in our school. We have fully equipped classrooms with an air-conditioned computer lab equipped with the latest technology. There is a spacious multimedia hall for e-learning of students and children play area with latest amenities and RO system attachment for drink
અંકુર વિદ્યા વિહાર શાળા પ્રત્યે વાલીશ્રીના મૂલ્યવાન અભિપ્રાય.. શિક્ષણ સાથે સંસ્કાર આપતી હીરાબાગ વિસ્તારની એક માત્ર શ્રેષ્ઠ શાળા એટલે અંકુર વિદ્યા વિહાર.. એડમિશન ઓપન 2026-27
ભવિષ્યને આપો સફળતાની નવી દિશા!
હવે શરૂ થઈ ગયાં છે ધોરણ 11 કોમર્સમાં એડમિશન.
✅ અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી
✅ નિયમિત ટેસ્ટ અને માર્ગદર્શન
✅ બોર્ડ + સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
✅ વ્યક્તિગત ધ્યાન સાથે શ્રેષ્ઠ શિક્ષણ
✅ મર્યાદિત સીટ – આજે જ એડમિશન લો!
📚 તમારા ઉજ્જવળ કારકિર્દીની શરૂઆત અહીંથી કરો.
📍 એડમિશન ચાલુ છે
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: [962458 2458]
🏫 [અંકુર વિદ્યા વિહાર]
✨ “આજનો યોગ્ય નિર્ણય, આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય.” ✨
ટ્રસ્ટીશ્રી અને શિક્ષકમિત્રો વચ્ચે એક સુંદર અને પ્રેરણાદાયક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું..આ મિટિંગ દરમિયાન શિક્ષકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું.
જ્યારે શિક્ષક મનથી પ્રસન્ન, પ્રફુલ્લિત અને સ્વસ્થ હોય છે ત્યારે તેઓ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ, સારા સંસ્કાર અને ગુણવત્તાસભર માર્ગદર્શન આપી શકે છે. શિક્ષકનો સકારાત્મક અભિગમ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
મિટિંગમાં શિક્ષકોને તણાવમુક્ત રહી આનંદપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા આપવામાં આવી અને “સ્વસ્થ શિક્ષક – શ્રેષ્ઠ શિક્ષણ” નો સંદેશ આપવામાં આવ્યો.
05/05/2026
ઘોરણ -12 કોમર્સમાં અંકુર વિદ્યા વિહારનું વર્ષ-2025-26નું ઝળહળતું પરિણામ
અંકુર વિદ્યા વિહાર સ્કૂલના ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ વર્ષ 2025 માં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું …જેમાં 9 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિને શાળાના ટ્રસ્ટીશ્રી મિતલબેન હડિયાએ બિરદાવી હતી.તેમજ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી હતી…
ઘોરણ -12 કોમર્સમાં અંકુર વિદ્યા વિહારનું વર્ષ-2025-26નું ઝળહળતું પરિણામ
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
190, Himmat Nagar Society, Near Hirabaug Circle, Varachha Road
Surat
395006
Opening Hours
| Monday | 8am - 5pm |
| Tuesday | 8am - 5pm |
| Wednesday | 8am - 5pm |
| Thursday | 8am - 5pm |
| Friday | 8am - 5pm |
| Saturday | 8am - 5pm |