Ankur Vidya Vihar

Ankur Vidya Vihar Ankur Vidya Vihar is the top most school of Varachha road, Surat. We are affiliated with GSEB board.. Our classrooms are fully renovated and well-furnished.

We are affiliated with GSEB board providing nursery to 12th standard education. We believe in an all-round development of each student in our school. We have fully equipped classrooms with an air-conditioned computer lab equipped with the latest technology. There is a spacious multimedia hall for e-learning of students and children play area with latest amenities and RO system attachment for drink

ing water. CCTV cameras are installed on each floor, the main gate as well as in management office for constant monitoring. We have a hall with glass mirror for extra -curricular activities like dance, aerobics etc. Specially furnished terrace area for activities such as yoga, karate and group prayer.

20/05/2026

અંકુર વિદ્યા વિહાર એટલે શિક્ષણ સાથે સંસ્કાર આપતી એક માત્ર શ્રેષ્ઠ શાળા..

18/05/2026

અંકુર વિદ્યા વિહાર શાળા પ્રત્યે વાલીશ્રીના મૂલ્યવાન અભિપ્રાય.. શિક્ષણ સાથે સંસ્કાર આપતી હીરાબાગ વિસ્તારની એક માત્ર શ્રેષ્ઠ શાળા એટલે અંકુર વિદ્યા વિહાર.. એડમિશન ઓપન 2026-27

14/05/2026

ભવિષ્યને આપો સફળતાની નવી દિશા!
હવે શરૂ થઈ ગયાં છે ધોરણ 11 કોમર્સમાં એડમિશન.
✅ અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી
✅ નિયમિત ટેસ્ટ અને માર્ગદર્શન
✅ બોર્ડ + સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
✅ વ્યક્તિગત ધ્યાન સાથે શ્રેષ્ઠ શિક્ષણ
✅ મર્યાદિત સીટ – આજે જ એડમિશન લો!
📚 તમારા ઉજ્જવળ કારકિર્દીની શરૂઆત અહીંથી કરો.
📍 એડમિશન ચાલુ છે
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: [962458 2458]
🏫 [અંકુર વિદ્યા વિહાર]

✨ “આજનો યોગ્ય નિર્ણય, આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય.” ✨

07/05/2026

ટ્રસ્ટીશ્રી અને શિક્ષકમિત્રો વચ્ચે એક સુંદર અને પ્રેરણાદાયક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું..આ મિટિંગ દરમિયાન શિક્ષકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું.
જ્યારે શિક્ષક મનથી પ્રસન્ન, પ્રફુલ્લિત અને સ્વસ્થ હોય છે ત્યારે તેઓ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ, સારા સંસ્કાર અને ગુણવત્તાસભર માર્ગદર્શન આપી શકે છે. શિક્ષકનો સકારાત્મક અભિગમ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
મિટિંગમાં શિક્ષકોને તણાવમુક્ત રહી આનંદપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા આપવામાં આવી અને “સ્વસ્થ શિક્ષક – શ્રેષ્ઠ શિક્ષણ” નો સંદેશ આપવામાં આવ્યો.

ઘોરણ -12 કોમર્સમાં અંકુર વિદ્યા વિહારનું વર્ષ-2025-26નું ઝળહળતું પરિણામ અંકુર વિદ્યા વિહાર સ્કૂલના ધોરણ 12 કોમર્સના વિદ્...
05/05/2026

ઘોરણ -12 કોમર્સમાં અંકુર વિદ્યા વિહારનું વર્ષ-2025-26નું ઝળહળતું પરિણામ

અંકુર વિદ્યા વિહાર સ્કૂલના ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ વર્ષ 2025 માં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું …જેમાં 9 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિને શાળાના ટ્રસ્ટીશ્રી મિતલબેન હડિયાએ બિરદાવી હતી.તેમજ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી હતી…

05/05/2026

ઘોરણ -12 કોમર્સમાં અંકુર વિદ્યા વિહારનું વર્ષ-2025-26નું ઝળહળતું પરિણામ

Address

190, Himmat Nagar Society, Near Hirabaug Circle, Varachha Road
Surat
395006

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

96245 82458

Website

Alerts

Be the first to know and let us send you an email when Ankur Vidya Vihar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Ankur Vidya Vihar:

Shortcuts

Share

Category