Smt K V Mangukiya Divyajivan Sadhana Vidhyalay, jothan- Gaushala"

  • Home
  • India
  • Surat
  • Smt K V Mangukiya Divyajivan Sadhana Vidhyalay, jothan- Gaushala"

Smt K V Mangukiya Divyajivan Sadhana Vidhyalay, jothan- Gaushala" This school is most Beautiful

શ્રીમતી કે.વી. માંગુકિયા દિવ્યજીવન સાધના વિદ્યાલય, જોથાણ તા. 11/8/26 ને મંગળવારના રોજ યોગાચાર્ય અને આયુર્વેદના પ્રચારક શ...
13/08/2026

શ્રીમતી કે.વી. માંગુકિયા દિવ્યજીવન સાધના વિદ્યાલય, જોથાણ
તા. 11/8/26 ને મંગળવારના રોજ યોગાચાર્ય અને આયુર્વેદના પ્રચારક શ્રી સુરેશભાઈ અસલાલીયા દ્વારા બાળકો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
આયુર્વેદ એ ભારતની પ્રાચીન અને સનાતન ચિકિત્સા પદ્ધતિ છે. તે માત્ર રોગ મટાડવાનું શાસ્ત્ર નથી, પરંતુ લાંબુ, સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાની કળા શીખવે છે, જેની સાહેબશ્રી એ બાળકોને સામનો કરવા પડતી નાની-નાની બીમારીઓથી આપણે કઈ રીતે બચી શકીએ અને થાય તો એલોપેથી દવા વિના કુદરતી ઘરગથ્થુ ઉપચારથી કેવી રીતે સાજા થઈ શકીએ. એ બાબતે ખૂબ જ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું.
કેમિકલ વગરનું દંતમંજન જાતે કેવી રીતે બનાવી શકાય એ પણ બાળકોને શીખવામાં આવ્યું નાની નાની બીમારીઓ માટે બાળકોને વ્યક્તિગત રીતે માર્ગદર્શન અપાયું.

🙏✨ **ગુરુ એટલે જ્ઞાનનો પ્રકાશ, જીવનની સાચી દિશા.** ✨🙏**Guru Purnima Celebration 2026** at Shrimati K.V. Mangukiya Divya ...
12/08/2026

🙏✨ **ગુરુ એટલે જ્ઞાનનો પ્રકાશ, જીવનની સાચી દિશા.** ✨🙏

**Guru Purnima Celebration 2026** at Shrimati K.V. Mangukiya Divya Jivan Sadhna Vidhyalay was a heartfelt celebration of **gratitude, respect, and the beautiful bond between Guru and Shishya.** 🌸

Our students expressed their love and gratitude towards their teachers through meaningful performances, cultural activities, and heartfelt moments. ❤️

Because a teacher doesn't just teach lessons from a book…
**A true Guru inspires us to become better human beings.** 🪔

🌼 Celebrating our Gurus
📚 Celebrating the power of knowledge
🙏 Celebrating respect & gratitude
✨ Celebrating the Guru–Shishya bond

May the blessings and wisdom of our Gurus continue to guide every young mind towards a brighter future.

**Happy Guru Purnima! 🪔🙏**

📍 Shrimati K.V. Mangukiya Divya Jivan Sadhna Vidhyalay, Surat

"આવો બચાવીએ પ્રકૃતિને સાથે મળી" "ખેડૂતના સાચા મિત્ર સાપ તેને ન કરો નુકસાન આપ" તા. 10/8/26 ને સોમવારના રોજ શ્રીમતી કે.વી....
11/08/2026

"આવો બચાવીએ પ્રકૃતિને સાથે મળી"
"ખેડૂતના સાચા મિત્ર સાપ તેને ન કરો નુકસાન આપ"
તા. 10/8/26 ને સોમવારના રોજ શ્રીમતી કે.વી. માંગુકિયા દિવ્યજીવન સાધના વિદ્યાલય, જોથાણ ખાતે "ગ્રીન ગાર્ડીયન ચેરીટેબલ ટ્રસ્ટ" દ્વારા સર્પસૃષ્ટિની જાગૃતિ માટે સુંદર કાર્યક્રમનું આયોજન થયું.
વન્યપ્રાણીઓ અને સર્પસૃષ્ટિનું સંરક્ષણ એ પર્યાવરણ અને કુદરતી આહાર શૃંખલાના સંતુલન માટે અત્યંત આવશ્યક છે. આ સંસ્થાના સ્થાપક શ્રીરજનીકાંતભાઈ ચૌહાણ અને પાર્થ ભાઈ કંસારા જેઓ વન્યજીવો અને સર્પસૃષ્ટિનું ખૂબ જ વિશેષ જ્ઞાન ધરાવે છે. તેઓએ શાળાના બાળકોને વિવિધ પ્રકારના સાપોના મોડલ બતાવી, ઝેરી, બિનઝેરી કે અર્ધઝેરી સાપોની ઓળખ કરાવી. સર્પદંશથી કેવી રીતે બચી શકાય તે બાબતે પણ માહિતગાર કર્યા. સમાજમાં સાપ વિશે પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ વિશે પણ જાણકારી આપી. બાળકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો.
શાળાના આચાર્યા મેડમ - નિયામકશ્રી દ્વારા ટ્રસ્ટના દરેક સભ્યોને સ્મૃતિભેટ અને ફૂલ આપી આવકારવામાં આવ્યા.
શાળાના શિક્ષિકા શ્રીમતી ડિમ્પલબેન પટેલ દ્વારા કાર્યક્રમનો સફળ સંચાલન કરવામાં આવ્યું.
અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી સાહેબ દ્વારા આભાર સંદેશ પાઠવવામાં આવ્યા.

07/08/2026
06/08/2026

🪔🙏 **A Tribute to the Guiding Light of Our Lives | Guru Purnima 2026** 🙏🪔

With hearts full of gratitude, **Shrimati K.V. Mangukiya Divya Jivan Sadhna Vidhyalay** celebrated **Guru Purnima 2026**, honoring the timeless bond between **Guru and Shishya**.

Our students came together to express respect, gratitude, and devotion through heartfelt performances and meaningful activities, embracing the values of **knowledge, संस्कાર (values), and service**.

At our school, education is not just about academics—it is about nurturing character, respect, discipline, and lifelong learning through Indian traditions and cultural values.

✨ Celebrating the wisdom of our Gurus
✨ Inspiring young minds with values-based education
✨ Preserving our rich Indian culture and traditions
✨ Building responsible citizens for tomorrow

May every teacher continue to inspire, every student continue to learn, and every heart remain grateful.

📍 **Shrimati K.V. Mangukiya Divya Jivan Sadhna Vidhyalay**
Gujarati & English Medium School (GSEB)

🎓 **Admissions Open 2026–27**

📞 +91 81414 36077 | +91 63532 64904

📍 Beside BAPS Swaminarayan Temple Kanad (New), At. Jhothan, Po. Variyav, Ta. Olpad, Dist. Surat.

તા.31/07/2026ના રોજ Fantastick Friday નિમિત્તે "ગીત ગાન સ્પર્ધા " યોજવામાં આવી.જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ સ્પર્...
03/08/2026

તા.31/07/2026ના રોજ Fantastick Friday નિમિત્તે "ગીત ગાન સ્પર્ધા " યોજવામાં આવી.જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ સ્પર્ધાને રોમાંચક બનાવી.શાળાના શિક્ષિકા ભૂમિબેન પટેલ અને ટીનુબેન પટેલ નિર્ણાયકની ભૂમિકા ભજવી સ્પર્ધાને સફળ બનાવી..

Address

Near BAPS Swaminarayan Temple Kanad (New), At. Jothan, Po. Variyav, Ta. Olpad Dist. Surat
Surat
394520

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 5pm

Telephone

+916353264904

Alerts

Be the first to know and let us send you an email when Smt K V Mangukiya Divyajivan Sadhana Vidhyalay, jothan- Gaushala" posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Smt K V Mangukiya Divyajivan Sadhana Vidhyalay, jothan- Gaushala":

Shortcuts

Share

Category