Hindu rashtram

Hindu rashtram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hindu rashtram, Educational consultant, Sidhpur.

વિચાર કણિકા :-"ચર્ચા છેડાઈ હોવાથી પૂરી થવી જોઈએ ને ?"- અયોધ્યા ચૂકાદો સ્વીકારવો પડયો, ૩૭૦ની કલમ રદ થતાં સમસમીને સહનશીલતા...
31/05/2022

વિચાર કણિકા :-

"ચર્ચા છેડાઈ હોવાથી પૂરી થવી જોઈએ ને ?"

- અયોધ્યા ચૂકાદો સ્વીકારવો પડયો, ૩૭૦ની કલમ રદ થતાં સમસમીને સહનશીલતા વધારવી પડી, ત્રિપલ તલ્લાક જતાં ડામની પીડા થવા લાગી !

- કાશી, મથુરા, કુતુબ મિનાર અને તાજમહેલ અને હવે તો દેશભરના સેંકડો હિન્દુ તીર્થસ્થાનો પરનું અસ્મિતા જાગરણ થતાં મૌલાના (ઓ) રઘવાટ અનુભવે છે.

- રઘવાટમાં મગજ બેકાબૂ બનતા ન બોલવાના ઉચ્ચારણ થઈ જાય !

- ઈસ્લામના ભારત પરના પહેલાં આક્રમણથી આજ દિવસ સુધી સંઘર્ષ રહયો છે તે વાત સાચી હોવા છતાં જીત ભારતભકત હિન્દુ સમાજની થઈ છે.

- બસ ! ફરક એટલો જ કે જીતના ઉત્તરાધિકારી તરીકેની તુમાખી હિન્દુઓએ પરંપરા/સંસ્કારોમાં ન હોવાથી કરી નથી.

- ઈસ્લામના અનુયાયીઓ ત્રણ બાબતો સમજી અને સ્વીકારી લેવી જ પડશે :
૧. ભારત પર આક્મણ કરી ક્રૂરતા આચરનારા કાફલાઓ સાથે વર્તમાન ભારતમાં વસતા મુસ્લિમ સમુદાયને કોઈ જૈવિક સંબંધ નથી.
૨. "અમે હિન્દુઓના શાસક જ છીએ" આ ગ્રંથિમાંથી ભારતીય મુસ્લિમ સમુદાયે બહાર આવવું પડશે.
૩. અરસપરસના કુટુંબીજનોની હત્યાથી રકતરંજિત ઈસ્લામિક ઈતિહાસને ધ્યાનમાં લેતા 'ન ફાવે તો બીજે જાઓ' આ કહેવાનો નૈતિક/બંધારણીય કોઈ અધિકાર મૌલાના (ઓ)ને નથી.

- હિન્દુ એટલે સંપૂર્ણ ભારતવંશી સમાજે જેટલા સમુહોને હજમ કરી આત્મસાત કર્યા છે તેટલા વિશ્વના કોઈ સમુદાય કરી નથી શકયા.

- આથી 'ન ફાવવાનું' હિન્દુઓના રકતમાં જ નથી, ઈસ્લામ ના અનુયાયીઓને અન્ય સમુદાય સાથે 'ફાવ્યું' હોય તેવો અપવાદરૂપ એક પણ ઉદાહરણ આખા વિશ્વના ઈતિહાસ માં નથી.

- વર્તમાન ભારત મોપલાકાંડ વખતનું ભારત નથી, ૧૯૪૭ વખતના ભારત વિભાજન જેવું ભારત નથી ! જનતાનું આત્મગૌરવ જાગૃત થતાં રાજકીય નેતૃત્વ પણ ધારદાર બનવું પડે તે વાસ્તવિકતા મુસ્લિમ સમુદાયે સ્વીકારવી પડશે.

- જેહાદ, વોટબેંક તરીકે ઉપયોગ કરનારા સ્વાર્થી રાજકીય પક્ષોના ઓઠા હેઠળ ધાર્યું કરી/કરાવી લેવાની કુટેવ/લત મુસ્લિમ સમાજે છોડવી પડશે.

- ઉપાસના પધ્ધતિ અલગ છે/રહે તેમાં હિન્દુઓને કોઈ વાંધો છે જ નહીં કારણ 'વિવિધતામાં એકતા હિન્દુની વિશેષતા' શતાબ્દીઓથી પ્રસ્થાપિત છે.

- સહ અસ્તિત્વની સફળતા બાંધછોડ કરવાની પરસ્પરની વૃત્તિ પર નિર્ભર રહેતી હોય છે.

- પારસી/યહુદીઓ મહદઅંશે તેમજ સીરિયન ક્રિશ્ચિયન જેવા કેટલાક ઈસાઈ ઘટકો બાંધછોડ કરી 'ભારતીય' બની પોતાનો મજહબ પાંગરી શકતા હોય તો ઈસ્લામના અનુયાયીઓ શા માટે નહીં ?

- ૬ઠી/૭મી શતાબ્દીથી હિન્દુઓ એજ સંગઠનના અભાવે, હૃદયની વિશાળતાના કારણે બાંધછોડ કરી છે.

- આથી આટલા લાંબાગાળાની બાંધછોડ કર્યા પછી હવે હિન્દુઓએ ખાસ કરવાનું રહેતું જ નથી.

- આક્રમક ભાષા, હુમલા, ષડયંત્રથી માનસ પરિવર્તન થશે તેવી ધારણા મૌલાના રાખતા હશે તો તે ભૂલ.ભરેલી છે.

- ભારતની વિકાસયાત્રાનો એજેન્ડા અહીંના "રાષ્ટ્રીય = હિન્દુ" સમાજે નિશ્ચિત કરી લીધો છે !

- સમજદાર મુસ્લિમ સમુદાય કટૃરપંથી નેતૃત્વની ચુંગાલમાંથી હિંમત સાથે વાચાળ બની આગળ/બહાર આવે.

- ભારતના માનબિંદુઓ સ્વીકારે તેમની સાથે હિન્દુઓને 'ફાવશે' મૌલાના (ઓ) !!

વંદે માતરમ્

सुना है ये लोग,  सैंकड़ो साल पहले   थे, इन्होने भारत में ताजमहल कुतुबमीनार और लालकिला बनाया फिर ये अचानक जाहिल हो गये..😜...
30/05/2022

सुना है ये लोग, सैंकड़ो साल पहले थे, इन्होने भारत में ताजमहल कुतुबमीनार और लालकिला बनाया फिर ये अचानक जाहिल हो गये..😜😜

सावरकर माने तेज, सावरकर माने त्याग, सावरकर माने तप, सावरकर माने तर्क, सावरकर माने तथ्य, सावरकर माने तारुण्य, सावरकर माने...
28/05/2022

सावरकर माने तेज, सावरकर माने त्याग, सावरकर माने तप, सावरकर माने तर्क, सावरकर माने तथ्य, सावरकर माने तारुण्य, सावरकर माने तीर, सावरकर माने तलवार, सावरकर माने तिलमिलाहट.

जन्म जयंती के अवसर पर महान क्रांतिकारी स्वातंत्रता विर विनायक दामोदर सवरकर जी को, सिहपुरुस को नमन्,सत सत नमन🙏🏻🙏 सावरकर जी के जीवनके बारे में गहराई से विस्तृत जानना चाहिए,तथा उन्होंने लिखी पुस्तके जरूर पढ़ना चाहिए।।

Aajadi ki ladaai me gal par goli khate hue nehru Desh se garibi mitate hue nehru
01/02/2022

Aajadi ki ladaai me gal par goli khate hue nehru
Desh se garibi mitate hue nehru

30/01/2022

🙏🙏

कुछ बोलने की जरूरत नहीं फोटो अपने आप सब कुछ बया करती है 🙏🙏🙏
30/01/2022

कुछ बोलने की जरूरत नहीं
फोटो अपने आप सब कुछ बया करती है 🙏🙏🙏

30/01/2022

Jayatu Hindu rashtram🙏🙏

29/01/2022

🚩🚩🚩

Address

Sidhpur

Website

Alerts

Be the first to know and let us send you an email when Hindu rashtram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share