13/11/2025
વ્હાલા વિદ્યાર્થીઓ ,
✒ શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ રાજકોટ તથા સૌરાષ્ટ્ર કચ્છ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે JEE- NEET મા શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે તે પ્રકલ્પ એટલે SUPER 40
✒ JEE અને NEET ની પરીક્ષાની તૈયારી માટે હવે આર્થિક ચિંતા કરવી પડશે નહીં.
✒ રાજકોટ તથા સૌરાષ્ટ્ર કચ્છના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પણે JEE અને NEET ની તૈયારી કરવવા માટે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ આ SUPER 40 પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છે
✒ દરેક બેચ માટે પ્રવેશ પરીક્ષા થકી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના ના 40 બાળકોની પસંદગી કરવામાં આવશે.
✒ આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી મેળવવા નીચે આપેલ સંપર્ક નંબર પર સંપર્ક કરી શકો છો .
📌 Contact No. :
+91 7874661113
✒ નીચે આપેલી વેબસાઈટ પર પણ તમામ માહિતી ઉપલબ્ધ છે.
www.super40rajkot.com
✒ જે વિદ્યાર્થી આ પ્રકલ્પ અંતર્ગત પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એમને નીચે આપેલ ફોર્મમાં એમની સંપૂર્ણ વિગત ભરી સબમિટ કરવાનું રહેશે.
Google Form Link:- https://www.super40rajkot.com/home/registration
-- ડૉ.મેહુલ રૂપાણી
મેનેજીંગ ટ્રસ્ટી
શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ
&engineer