11/12/2021
https://www.youtube.com/watch?v=o3DEXQbAY7o&t=186s
વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા બનાવવામાં આવતી અડદિયા ની રેસીપી અને શા માટે અડદિયા બનાવવામાં આવે છે તેની વિગત
100% તમે આ રીતના અડદિયા બનતા નહી જોયા હોય | વાત્સલ્ય ટ્રસ્ટ નો એકજ ઉદેશીય છે નાના માણસો પણ સારું ખાઈ
EAT & DRIVE100% તમે આ રીતના અડદિયા બનતા નહી જોયા હોય | વાત્સલ્ય ટ્રસ્ટ નો એકજ ઉદેશીય છે નાના માણસો પણ સારું ખાઈ Adress :- Trishul chowk sahkar main ro...
09/10/2021
વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ દ્વારા દર વર્ષ ની માફક આ વર્ષ પણ દીપાવલી નો પર્વ દરેક લોકો ખુબજ ધામધૂમ થી ઉજવણી કરે તેવા શુભ આશય થી નહિ નફો નહિ નુકશાન થી રાહતદરે મીઠાઈ અને ફરસાણ નું વિતરણ તારીખ ૧૦-૧૦-૨૦૨૧ થી દીપાવલી સુધી શરુ કરેલ છે જેમાં મીઠાઈ ફરસાણ અને નમકીન નું વિતરણ કરવામાં આવશે
વાત્સલ્ય ટ્રસ્ટ ત્રિશુલ ચોક સહકાર મેઈન રોડ પીપળીયા હોલ પાસે રાજકોટ
પ્રમુખ જયદીપ કાચા ૯૯૦૪૯૧૯૧૫૧ ઉપપ્રમુખ જયશ્રી વોરા ૮૪૬૦૩૪૫૨૩૪
13/08/2021
બચત એ બીજા ભાઈ સમાન છે હાલ વધતી મોઘવારી ની સામે વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેર માં એક વાત્સલ્ય પરિવાર બનાવી સમૂહ ખરીદી નાં માધ્યમ થી દરેક લોકો ને ઘરેબેઠા જીવન જરૂરી તમામ વસ્તુઓ અને એ પણ આપને જે પણ કંપની ની જોઈતી હોય તે જેમાં અનાજ,કરિયાણું,ફરસાણ,બેકરી ની આઈટમો,કોસ્મેટિક અને અન્ય ઘરઉપયોગી વસ્તુઓ કોઈપણ પ્રકાર નાં ચાર્જ વગર ઘરે બેઠા મળશે જેથી પૈસા ની સાથે પેટ્રોલ અને સમય નો પણ બચાવ થશે તો આજે જ વાત્સલ્ય પરિવાર માં જોડાવ અને આ યોજના નો લાભ લેવા વિનંતી
રજીસ્ટ્રેશન માટે ૯૭૧૦૮૦૨૧૦૮ પર તમારું પૂરું નામ અને પૂરું એડ્રેસ મોકલી આપો રજીસ્ટ્રેશન ચાર્જ એક વખત ૧૦૦૦ આપવાનો રહશે
વધુ વિગત માટે વાત્સલ્ય ટ્રસ્ટ ત્રિશુલચોક પીપળીયા હોલ પાસે સહકાર મેઈનરોડ રાજકોટ
પ્રમુખ જયદીપ કાચા ૯૯૦૪૯૧૯૧૫૧
ઉપપ્રમુખ જયશ્રીવોરા ૮૪૬૦૩૪૫૨૩૪