31/07/2026
"धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मपरायणः।
तत्त्वेभ्यः सर्वशास्त्रार्थादेशको गुरुरुच्यते॥"
#ગુરુપૂર્ણિમા નિમિત્તે, #નાદ_સંગીત_ક્લાસિસમાં વિદ્યાર્થીઓ દ્વારા #ગુરુ_પૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં #ગુરુ_પૂજા, #ગુરુ_ગીત, #હાર્મોનિયમ_વાદન, #તબલા_વાદન અને #ગુરુ_વાણી રજૂ કરવામાં આવી હતી. બધા વિધાર્થીઓ એમના જીવનમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવી માં સરસ્વતી ને પ્રાર્થના 🙏
#વિશેષ_અતિથિ :–
#ભરતભાઈ_રાવલ, #દિનેશભાઈ_દરજી, #અવનિબેન_પ્રજાપતિ, #પિયુષભાઈ_ઓઝા
#નાદ_સંગીત_ક્લાસિસ
#દિક્ષિત_પ્રજાપતિ
9898691794
28/06/2026
07/03/2026