29/07/2022
નમોનમ:
આપ સહું આનંદમાં હશો.
તપોવનમાં આપણને સહુને સૌથી વધારે ગમતી વસ્તું એટલે આપણી " પ્રભુભક્તિ"
આજે બેસતા મહિનાના દિવસે, સુરત મુકામે મહામહીમ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાની ભક્તિનો લાભ આપણI શ્રી યુગપ્રધાન ટ્રસ્ટને મળેલ છે.
ભૂતપૂર્વ તપોવની મિત્રોના સંગીતના સથવારે ભક્તિરસમાં ઝૂમવા , તપોવનમાં કરેલી ભક્તિની યાદોને તાજી કરવા સૂરતના દરેક તપોવની યુવાનને ભક્તિમાં પધારવાનું આમંત્રણ છે.
સમય : રાત્રે ૮: ૩૦ કલાકે
સુરતના દરેક તપોવની ગ્રુપમાં મેસેજ પહોંચાડવા વિનંતી