10/03/2024
"વ્યસનમુક્તિ અભિયાન" અને "વ્યસનમુક્ત સમાજ"
મારા પરમ અને સારા એવા સામાજિક કાર્યકર એવા શ્રી નરેન્દ્રભાઈ મકવાણા દ્વારા આગવી અને મનોરંજનાત્મક રીતે વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત સમાજમાં લોકજાગૃતિ વધે અને સૌ વ્યસનથી દૂર રહે તે માટે કાર્યક્રમ કરવામાં આવ્યો. તેની સમાજને રાહ ચીંધવાની આગવી સૂઝબૂઝને ખરેખર સલામ છે.