21/08/2026
શબ્દોમાં રાષ્ટ્રભાવના, વિચારોમાં માનવતા અને જીવનમાં અવિરત સેવાસાધના…
દેશના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, પ્રતિષ્ઠિત પત્રકાર, લેખક અને પ્રખર ચિંતક કાકાસાહેબ કાલેલકરજીની પુણ્યતિથિ પર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પરિવાર તરફથી વિનમ્ર શ્રદ્ધાંજલિ.
રાષ્ટ્રનિર્માણ, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે આપેલું તેમનું અમૂલ્ય યોગદાન સદૈવ પ્રેરણાનું અજવાળું પાથરતું રહેશે.