10/06/2022
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા જૂલાઈ-૨૦૨૨ માં લેવાનાર યુ.જી.સી.નેટની પરિક્ષાને ધ્યાનમાં રાખી યુ.જી.સી.નેટની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી "प्रशिक्षणम्" અંતર્ગત ઓનલાઈન Training Program નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ Training Program માં વિષય નિષ્ણાત દ્વારા યુ.જી.સી.નેટની પરિક્ષાના પેપર -૧ અને પેપર-૨ (સમાજશાસ્ત્ર ) અંગે માર્ગદર્શન આપવામાં આવ છે. "प्रशिक्षणम्“ સહભાગી થતા વિદ્યાર્થીઓ પાસેથી કોઈજ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ "प्रशिक्षणम् " Training Program ૧૫ જૂન ૨૦૨૨ થી શરુ થઈ રહ્યો છે આ કાર્યક્રમમાં સહભાગી થવા ઇચ્છતા વિદ્યાર્થીઓ એ નીચેની લિંક પર રજીસ્ટ્રેશન કરવું.
રજીસ્ટ્રેશન લિંક:- https://forms.gle/5PGPSie8mjfXSz3M7