
Photos from Mother Land Primary School-Badanpar-Jodiya's post
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mother Land Primary School-Badanpar-Jodiya, School, Jodiya.
Operating as usual
Photos from Mother Land Primary School-Badanpar-Jodiya's post
મારા જન્મ દિવસની શુભેચ્છા બદલ અંતઃકરણથી મારા વ્હાલા વિદ્યાર્થીઓનો આભાર 🙏🙏🙏
*સ્નેહી શ્રી*...........
*મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને નૂતનવર્ષ ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ.*
*સુખ, સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદ્દભાવનાની*
*અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રાખે અને*
*આપનો પરિવાર સંપૂર્ણ નિરોગી અને વૈભવથી પરિપૂર્ણ થાય.*
*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરોતર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય તેવી અભ્યર્થના સહ.....*
*નૂતન વર્ષના આપ સૌને મારા તથા મારા પરિવારના જય સિયારામ🙏*
*અશોક નિમાવત*
*કિરણ નિમાવત*
*સૌમ્ય નિમાવત*
*મધર લેન્ડ પ્રાયમરી સ્કૂલ -બાદનપર(જોડિયા)*
🙏આર્ય સમાજ ટંકારાના કારોબારી સદસ્ય, આર્ય વિરદળના અધિષ્ઠાતા, તેમજ આર્ય વિદ્યાલય ટંકારાના ટ્રસ્ટી તથા આચાર્ય.. મેહુલભાઇ કોરીંગાનું ખૂબ જ નાની વયે અવસાન થયેલ છે.. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના. ૐ શાંતિ...શાંતિ... શાંતિ...
મેહુલભાઇએ કોરાના કાળમાં ખૂબ તન મન ધનથી સેવા કરેલ. તેમજ હાલના સમયમાં ગાય માતામાં આવેલ લંપી વાયરસના રોગમાં પણ ખૂબ સેવા કરેલ. આવા સેવાના ભેખધારી પોતાનું જીવન ખૂબ નાની ઉંમરથી સેવામાં સમર્પિત કરનાર ટંકારા વિસ્તારના ભગવાન એવા મેહુલભાઇના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે.
આત્મનિર્ભર ભારતના પ્રણેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પ્રજાવત્સલ નેતૃત્વમાં ભારતે વિશ્વમાં મજબૂત, સુરક્ષિત અને વિશ્વસનીય રાષ્ટ્રની ઓળખ મેળવી છે. સંઘર્ષ, આત્મનિર્ભર ભારતના પ્રણેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પ્રજાવત્સલ નેતૃત્વમાં ભારતે વિશ્વમાં મજબૂત, સુરક્ષિત અને વિશ્વસનીય રાષ્ટ્રની ઓળખ મેળવી છે. સંઘર્ષ, પરિશ્રમ અસાધારણ દ્રષ્ટિકોણ, નેતૃત્વ અને સમર્પિત સેવાને પગલે દેશનાં જન-જનનો વિકાસ થયો છે.
પરમ કૃપાળુ પરમાત્મા માનનીય પ્રધાનમંત્રી શ્રીને ઉત્તમ સ્વાસ્થ્ય અને દિર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું. થયો છે.
પરમ કૃપાળુ પરમાત્મા માનનીય પ્રધાનમંત્રી શ્રીને ઉત્તમ સ્વાસ્થ્ય અને દિર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું.
*हिंदी दिवस - 14 सितंबर 🌸*
विश्व की प्राचीनतम भाषाओं में से एक हिंदी विश्व में तीसरी सर्वाधिक बोले जाने वाली भाषा है. संविधान सभा में 14 सितंबर 1949 को भारत की आधिकारिक भाषा के रूप में हिंदी को चुना गया था, इसीलिए इस तिथि को हिंदी दिवस के रूप में मनाया जाता है.
संस्कृत, पाली, प्राकृत के बाद अपभ्रंश होते हुए हिंदी भाषा का उदय हुआ. हिंदी भाषा के विकास क्रम को प्राचीन, मध्यकालीन एवं आधुनिक हिंदी के रूप में बाँटा गया है. हिंदी भाषा को 5 उपभाषाओं में बाँटा गया है, जिसके अंतर्गत हिंदी की 17 बोलियां आती हैं.
गोरखनाथ, विद्यापति, महाकवि तुलसीदास, संत सूरदास, मीराबाई से लेकर भारतेंदु हरिश्चंद्र, मुंशी प्रेमचंद, मैथिलीशरण गुप्त, सुभद्राकुमारी चौहान, रामधारी सिंह दिनकर जैसे महान कवियों एवं लेखकों ने हिंदी भाषा का ना केवल मान बढ़ाया बल्कि हिंदी भाषा के उत्थान के लिए अपना संपूर्ण जीवन समर्पित कर दिया.
*हिंदी दिवस की हार्दिक शुभकामनाएं !!* 🙏🏻
*मेरी संस्कृति….मेरा देश….मेरा अभिमान 🚩*
દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના દુ:ખદ નિધનથી વ્યથિત છું. 99 વર્ષની ઉંમર સુધી તેમણે જ્ઞાન અને સેવારૂપી ઝરણું નિરંતર વહેતું રાખ્યું. તેમનું વિચારોરૂપી તેજ સદાય પ્રેરણા પૂરી પાડતું રહેશે. તેમનાં દિવંગત આત્માને ઇશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના.
ૐ શાંતિ:🙏🏻
મારા જીવનના પાયાના પથ્થર અને જીવનની સાચી રાહ બતાડનારા અને સાચા ઘડતર માં સૌથી વધારે યોગદાન આપનારા મારા બધાજ ગુરુજનોના ચરણોમાં કોટી કોટી વંદન
અશોક નિમાવત
બાદનપર🙏🙏🙏
તાલુકા કક્ષા કલા મહાકુંભ 2022-23માં લગ્નગીતની માત્ર પાંચ દિવસની પ્રેક્ટીસ છતાં પણ તાલુકામાં દ્વિતિય નંબર પ્રાપ્ત કરતી મધર લેન્ડ પ્રાયમરી સ્કુલની ધોરણ :-8ની વિધાર્થિની જાડેજા માનસીબા રાજેન્દ્રસિંહને ખુબ ખુબ અભિનંદન. અને ટૂંકા ગાળામાં તૈયારી કરાવનાર શાળા પરિવારની બહેનોને ધન્યવાદ. જીવનમાં ખૂબ આગળ વધો એવી શાળા પરિવારની શુભેચ્છા
તાલુકા કક્ષા કલા મહાકુંભ 2022-23માં 6 થી 14 વર્ષ વય જૂથમાં રાસમાં તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા મધર લેન્ડ પ્રાયમરી સ્કુલના ધોરણ :-3 થી 8ના વિધાર્થિઓને ખુબ ખુબ અભિનંદન. જીવનમાં ખૂબ આગળ વધો એવી શાળા પરિવારની શુભકામના. અને આ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષા 2022-23ની કલા મહાકુંભની સ્પર્ધામાં જોડીયા તાલુકાનુ પ્રતિનિધિત્વ કરશે.
મારા ગામનું ગૌરવ એવા ગીતા વિદ્યાલયના સ્વ.સંચાલક દિનેશભાઇ દામજીભાઇ ભીમાણી તેમની નીચે તૈયાર થયેલ નીખીલભાઇ ભોજાણી, કિશનભાઇ કાનાણી, પંકજભાઈ પરમાર, જયભાઇ ઘોડાસરાને આ નાના ભૂલકાઓને ટૂંકા ગાળામાં ખૂબ સારી પ્રેક્ટિસ કરાવવા બદલ આભાર.
વિશેષ આભાર દામજીભાઇ ભીમાણી, પીતાંબરભાઇ ભીમાણી,જયેશભાઇ સંતોકી, ધવલભાઇ ભીમાણી, નીતિનભાઈ ભીમાણી, અશ્વિનભાઈ ભીમાણી, પંકજભાઇ પરમાર આ બધા ગીતા વિદ્યાલય બાદનપર પરિવારના બધા સભ્યોનો અંતઃ કરણથી આભાર...
Mind blowing depiction of our traditional Navratri garba culture by our school Little girls
આજ રોજ મધર લેન્ડ પ્રાયમરી સ્કુલ-બાદનપર(જોડિયા) માં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માટીમાંથી બાળકોએ જ બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના શાળામાં કરેલી.
वक्रतुंड महाकाय सूर्यकोटी समप्रभ
नीरविघ्न कुरु मे देव सर्वेकार्येषु सर्वदा।।
ગણેશ ચતુર્થી ની આપ સૌને હાર્દિક શુભકામના...
ગુજરાતી સાહિત્યના આકાશમાં ઝળહળતા પ્રકાશપૂંજ એટલે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી. લોકગીતો, કવિતાઓ, નાટકો અને ટૂંકી વાર્તાઓ થકી તેમણે ગુજરાતી ખુમારની રસધાર વહાવી. મેઘાણીજીની જન્મજયંતીએ તેમને ભાવસભર વંદન.
શાળાના નંદ ઉત્સવમાં બાળકો ચાલુ વરસાદમાં મન મુકીને નાચ્યાં.
💐happy Janmastami💐
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગર પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજવામા આવી.
Dgp Gujarat
ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતામહ, દેશની વિવિધ મહત્વપૂર્ણ શિક્ષણ-સંશોધન સંસ્થાઓની સ્થાપનામાં પાયાની ભૂમિકા ભજવનાર પદ્મવિભૂષણ ડૉ. વિક્રમ સારાભાઈને તેમની જન્મજયંતી અવસરે સાદર નમન..
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત *'હર ઘર તિરંગા'* પહેલમાં ભાગ લઈએ
આવો, આજથી 15 ઓગસ્ટ સુધી આપણા *ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર અને વ્હોટ્સએપના પ્રોફાઈલ ફોટોમાં તિરંગાનો ફોટો* રાખી તિરંગાની આન-બાન-શાન વધારીએ.
મધર લેન્ડ પ્રાયમરી સ્કૂલ-બાદનપર(જોડિયા)
જય હિંદ 🇮🇳 ભારત માતા કી જય
ડો.એચ. એલ. ત્રિવેદી❤.....
આ માણસ ડોલરને બદલે દુવા કમાવા માટે ધિકતી નહી પણ એ સમયે કેનેડામાં સૌથી મોટી કમાણી તેના નામે હતી તેને છોડીને સાવ મફતમાં ગરીબોની સેવા કરવા ભારત આવી ગયા હતા આ કદાચ દેશના ઈતિહાસમાં એક જ અદનો આદમી હશે કે આટલી મોટી આવક અને નામના દેશના ગરીબો માટે છોડી હોય..
તેના કેનેડાના હોસ્પિટલમાં યોજાયેલા વિદાય સમારંભમાં તેના સાથી ડોકટરોએ કહયુ હતુ કે "ડો. ત્રિવેદી આ દુનિયાનો ગાંડામાં ગાંડો માણસ છે કે જે કેનેડાનો સૌથી વધારે આવક ધરાવતો અને દુનિયામાં ખ્યાતનામ કિડની નિષ્ણાંત ની નામના ધરાવતો માણસ આ બધુ છોડીને નફાને બદલે નુકસાન કરવા જઈ રહ્યા છે "
ડો. ત્રિવેદી જયારે કેનેડા છોડયુ ત્યારે તેનુ કેનેડાનુ મકાન વેચવાની વાત આવી તો કાયમી તેની સાથે ચાલવા આવતા તેના પાડોશી એવા એક દરજી એ તેને એક વખત કહેલુ કે તમે મકાન વેચો તો મારે ખરીદવુ છે આ વાતને ડો. ત્રિવેદીએ યાદ રાખી અને કરોડોમાં જેના ખરીદદારો લાઈનમાં હતા છતાં ડો. ત્રિવેદીએ એ દરજીને બોલાવીને કિધુ કે આ મકાન તમારે ખરીદવાનુ છે તો આ દરજીના શબ્દો હતા કે "સાહેબ મારી કોઈ કેપેસિટી નથી કે હું વાત કરી શકુ મકાન ખરીદવાની તયારે ડો. ત્રિવેદી કહે છે "કેટલા પૈસા છે તમારી પાસે "તયારે દરજીએ કિધુ કે " મારી પાસે ખાલી 188 ડોલર છે "અને આ વાત શાંભળીને ડો. ત્રિવેદી કહે છે કે " બસ આટલાજ પૈસામાં જ મારે વેચવુ છે " અને એ મકાન તેને મફતમાં જ આપ્યુ ગણાય. આ મહાન વિભુતી એટલે જ ડોલર સામુ ના જોયુ અને તેના ઉચ્ચ વિચારે તેને ગરીબોની સેવામાં બાકીનુ જીવન વ્યતીત કરવાનુ નક્કી કર્યું અને કાયમી ભારત આવી ગયેલા.
પોતાના જીવનમાં 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર ખ્યાતનામ ડોક્ટર એચ.એલ. ત્રિવેદીની તબિયત હાલ ખરાબ હતી. 90 વર્ષના ડો. એચ એલ ત્રિવેદીને અમદાવાદની કિડની હોસ્પિટલના ત્રીજા માળે આઈસીયુમાં દાખલ કરાયા હતા. આજે તેણે આપણા વચચેથી અણધારી વિદાઈ લીધી. દેશભરમાં પ્રતિષ્ઠિત આ કીડની હોસ્પિટલની સ્થાપના જ એચ.એલ. ત્રિવેદીએ કરી છે.
લોકોની સેવા માટે વિદેશથી ગુજરાત પાછા આવ્યા
ગુજરાતના ઘણા ડોક્ટર્સે વિશ્વભરમાં નામના મેળવી છે, તેમાં ડોક્ટર એચ.એલ. ત્રિવેદીનું સ્થાન વિશિષ્ટ છે. એચ.એલ. ત્રિવેદી વિદેશમાં પોતાની ધીખતી પ્રેક્ટિસ, પ્રતિષ્ઠા અને પૈસો છોડી વતનના લોકોની સેવા કરવા માટે પરત ફર્યા હતા .અમદાવાદની Institute of Kidney Diseases and Research Centerના ભૂતપૂર્વ ડિરેક્ટર એચ. એલ. ત્રિવેદીનું નામ હરગોવિદ લક્ષ્મીશંકર ત્રિવેદી છે. તેમણે બી જે મેડિકલ કોલેજમાં અભ્યાસ બાદ યુએસમાં નેફ્રોલોજીનો અભ્યાસ કર્યો હતો. તેઓ યુએસ અને કેનેડામા 10 વર્ષ પ્રેક્ટિસ બાદ 1990ના વર્ષમાં ગુજરાતના દર્દીઓની સેવા કરવા પરત ફર્યાં હતા.
30 વર્ષમાં 5 હજારથી વધુ ઓપરેશન્સ કર્યા
ભારતભરમાં ન હોય તેવી કિડની હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અમદાવાદમાં ઉભું કરનાર એચ એલ ત્રિવેદીના નેતૃત્વમાં 25-30 વર્ષમાં 5000 કરતા વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. આશરે 125 ડોક્ટર્સ અને 600નો સ્ટાફ ધરાવતી અમદાવાદની કિડની આ ઈન્સ્ટિટ્યૂટ આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. એટલું જ નહીં ડો. ત્રિવેદીનો જન્મદિવસની પણ કિડની દર્દી કલ્યાણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા એચ એલ ત્રિવેદીને વર્ષ 2015માં પદ્મશ્રી એનાયત કરી નવાજવામાં આવ્યા હતા.
એચ એલ ત્રિવેદી પાસે અમેરિકા જવા નહોતા પૈસા
– સુરેન્દ્રનગર જિલ્લાના ચરાવડા ગામે જન્મેલા હરગોવિંદભાઈ ત્રિવેદીના પિતા લક્ષ્મીશંકર શિક્ષક હતા.
– પહેલાથી જ ભણવામાં તેજસ્વી હરગોવિંદભાઈને ઘણીવાર 100માંથી 100 માર્ક મળેલા છે.
– ધોરણ બાર બાદ અમદાવાદની બી જે મેડિકલ કોજેલમાં અભ્યાસ કર્યો.
– વિદેશ ભણવા જવા ઘણી યુનિવર્સિટીઓમાં પ્રવેશફોર્મ ભર્યાં અને સાથે એક પત્ર પણ લખ્યો.
– એચ એલ ત્રિવેદીએ પત્રમાં લખ્યું હતું કે, તમે મને પ્રવેશ આપો તો એરફેર પણ આપવું પડશે, મારી પાસે પૈસા નથી.
– જો કે તેમની ઉજ્જવળ કારકિર્દી જોઈને અમેરિકાની એક યુનિવર્સિટી પ્રવેશ સાથે ટિકિટ પણ મોકલાવી.
– ગુજરાતથી અમેરિકા ગયેલા ત્રિવેદીએ Cleveland Clinicમાં નેફ્રોલોજી નો અભ્યાસ કરી
– અમદાવાદમાં શરૂ કરી કીડની હોસ્પિટલ, 30 વર્ષમાં 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન્સ કર્યા
આ મહા માનવ ને ભાવભીની શ્રધ્ધાંજલિ.. લાખ લાખ વંદન...
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત *'હર ઘર તિરંગા'* પહેલમાં ભાગ લઈએ
આવો, આજથી 15 ઓગસ્ટ સુધી આપણા *ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર અને વ્હોટ્સએપના પ્રોફાઈલ ફોટોમાં તિરંગાનો ફોટો* રાખી તિરંગાની આન-બાન-શાન વધારીએ.
મધર લેન્ડ પ્રાયમરી સ્કૂલ-બાદનપર(જોડિયા)
જય હિંદ 🇮🇳 ભારત માતા કી જય
આપણો ત્રિરંગો, સ્વતંત્ર ભારત અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે, જે દેશના નાગરિકોની આશા અને આકાંક્ષા તેમજ સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાનથી 'હર ઘર તિરંગા' અભિયાન અંતગર્ત મેં મારો પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. હું આપ સર્વને આ અભિયાનમાં જોડાવા માટે નમ્ર વિનંતી કરું છું.
Narendra Modi ji
આપણો ત્રિરંગો, સ્વતંત્ર ભારત અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે, જે દેશના નાગરિકોની આશા અને આકાંક્ષા તેમજ સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાનથી 'હર ઘર તિરંગા' અભિયાન અંતગર્ત મેં મારો પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. હું આપ સર્વને આ અભિયાનમાં જોડાવા માટે નમ્ર વિનંતી કરું છું.
Narendra Modi ji
Happy Nag Panchami
Photos from Mother Land Primary School-Badanpar-Jodiya's post
જલિયાંવાલા બાગ નરસંહાર ના પ્રતિશોધ લેનાર મહાન ક્રાંતિકારી, વીર શાહીદ સરદાર ઉધમસિંઘજી ની પુણ્યતિથિ પર કોટી કોટી નમન.
||
|||
|
#પ્રાર્થનાસભા
#પ્રાર્થનાસભા
Jay Hind
સંકલિત બાલ વિકાસ (ICDS )કચેરી-જોડિયા દ્વારા યોજાયેલ કિશોરી પોષણ જાગૃતિ સાયકલ રેલીમાં ભાગ લેતી અમારી શાળાની દિકરીઓ 🚲🚲🚲
Happy Holi & Happy Dhuleti
Holi [email protected]
Mother Land Primary School-Badanpar-Jodiya now takes appointments on their Page.
ઉંમર ભલે નાની છે,
તૈયારી સુરક્ષિત રહેવાની છે.
અમારી શાળાના 12 થી 14 વયના બાળકોને આજે વેકિસનનો પહેલો ડોઝ આપ્યો.
THIS IS ONE OF THE 8 HOUSES OF SAINIK SCHOOL BALACHADI.