03/05/2026
જય સિદ્ધનાથ
આજ રોજ તા.૩/૫/૨૦૨૬ ને રવિવારના રોજ ગ્રુપ આયોજિત ગોકુલનગર સતવારા સમાજના વિદ્યાર્થીઓ માટે
" પ્રતિભા શોધ કસોટી ૨૦૨૬ "
ગોકુલનગરની પ્લાઝમા સ્કુલ માધવબાગ 1 ખાતે યોજાઈ ગઈ.જેમાં અંદાજિત ધોરણ 1 થી 9 ના 300 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા સાબિત કરવા કસોટી આપી હતી.