15/12/2025
આજે શ્રી વૃજલાભ સેવા ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ હિંમતનગર ખાતે આજે અખંડ ભારતના પ્રણેતા અને ભારત રત્ન માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પુણ્યતિથિ પર ભાવભીની શ્રધાંજલિ અર્પણ કરી તેઓએ દેશ માટે કરેલ કાર્યોને બિરદામાં આવેલ...