Shishumandir,Gondal

Shishumandir,Gondal

Share

Shishumandir,Gondal

03/01/2026
Photos from Shishumandir,Gondal's post 29/11/2025

*વિદ્યારંભ સંસ્કાર*
વિદ્યારંભ એટલે વિદ્યાપ્રાપ્તિ માટે આરંભ કરવો. વિદ્યા પવિત્ર છે. વિદ્યા પ્રાપ્ત કરવી એ પવિત્ર કાર્ય છે. પવિત્ર કાર્ય કરવા માટે પવિત્ર વાતાવરણ અને પવિત્ર ભાવના જોઇએ. વળી, પવિત્ર કાર્ય કરવાની પદ્ધતિ પણ પવિત્ર હોવી જોઈએ. આવી પદ્ધતિને જ સંસ્કાર કહેવાય. આથી ઉપરોક્ત તથ્યને ધ્યાનમાં રાખીને વિદ્યા પ્રાપ્તિના પવિત્ર કાર્યના પ્રારંભ માટે વિદ્યાભારતીએ શિશુવાટિકામાં વિદ્યારંભ સંસ્કાર કરવાનો પ્રારંભ કર્યો છે. આ વિદ્યારંભ સંસ્કાર શિશુમંદિર વિદ્યાલય ગોંડલ ખાતે દિનાંક – ૨૫/૧૧/૨૫ નાં રોજ સંપન્ન થયો.

04/09/2025

માન.શ્રી ડો.ભરતભાઇ બોઘરા ( ઉપાધ્યક્ષશ્રી, ભાજપ, ગુજરાત રાજ્ય)

Want your school to be the top-listed School/college in Gondal?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


10/STATION PLOT, OPP. S. P. OFFICE
Gondal
360311

Opening Hours

Monday 7:30am - 5:30pm
Tuesday 7:30am - 5:30pm
Wednesday 7:30am - 5:30pm
Thursday 7:30am - 5:30pm
Friday 7:30am - 5:30pm
Saturday 7:30am - 5:15pm