Shishumandir,Gondal
Shishumandir,Gondal
29/11/2025
*વિદ્યારંભ સંસ્કાર*
વિદ્યારંભ એટલે વિદ્યાપ્રાપ્તિ માટે આરંભ કરવો. વિદ્યા પવિત્ર છે. વિદ્યા પ્રાપ્ત કરવી એ પવિત્ર કાર્ય છે. પવિત્ર કાર્ય કરવા માટે પવિત્ર વાતાવરણ અને પવિત્ર ભાવના જોઇએ. વળી, પવિત્ર કાર્ય કરવાની પદ્ધતિ પણ પવિત્ર હોવી જોઈએ. આવી પદ્ધતિને જ સંસ્કાર કહેવાય. આથી ઉપરોક્ત તથ્યને ધ્યાનમાં રાખીને વિદ્યા પ્રાપ્તિના પવિત્ર કાર્યના પ્રારંભ માટે વિદ્યાભારતીએ શિશુવાટિકામાં વિદ્યારંભ સંસ્કાર કરવાનો પ્રારંભ કર્યો છે. આ વિદ્યારંભ સંસ્કાર શિશુમંદિર વિદ્યાલય ગોંડલ ખાતે દિનાંક – ૨૫/૧૧/૨૫ નાં રોજ સંપન્ન થયો.
માન.શ્રી ડો.ભરતભાઇ બોઘરા ( ઉપાધ્યક્ષશ્રી, ભાજપ, ગુજરાત રાજ્ય)
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
10/STATION PLOT, OPP. S. P. OFFICE
Gondal
360311
Opening Hours
| Monday | 7:30am - 5:30pm |
| Tuesday | 7:30am - 5:30pm |
| Wednesday | 7:30am - 5:30pm |
| Thursday | 7:30am - 5:30pm |
| Friday | 7:30am - 5:30pm |
| Saturday | 7:30am - 5:15pm |