13/01/2026
સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે શાર્દુલ કર્ણાવતીના બાળકો અને દીદીઓએ આજે એ મહાન સંતને યાદ કર્યા જેમણે “ઉઠો, જાગો અને લક્ષ્ય સુધી પહોંચ્યા વગર અટકો નહીં” નો મંત્ર આપ્યો.
સ્વામીજીના આત્મવિશ્વાસ, પરિશ્રમ અને સ્વપ્નોમાં વિશ્વાસ રાખવાના વિચારો આજે પણ બાળકોના જીવનને નવી દિશા આપે છે, અહીં દરેક બાળકને પોતાની અંદરની શક્તિ ઓળખવાનું અને મોટા સપના જોવાનું પ્રેરણા મળે છે.
દીદીઓ તેમના માર્ગદર્શનથી બાળકોમાં સંસ્કાર, હિંમત અને આત્મનિર્ભર બનવાનો ભાવ ઉછેરે છે અને આ રીતે સ્વામી વિવેકાનંદજીના વિચારો શાર્દુલ કર્ણાવતીના દરેક નાનાં હૃદયમાં ઉજાસ બનીને ઝળહળી રહ્યા છે.
01/12/2025
🌼 ગીતા જયંતિ ઉત્સવ 🌼
આજે શાર્દુલ શિશુ વિહાર માં ભાવપૂર્વક ગીતા જયંતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો.
બાળકો અને અભિભાવકો દ્વારા ગીતા પાઠ, ભજન, પોથી યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું. 🙏📿
બાળકોમાં ગીતા પ્રત્યેનો રસ, સંસ્કાર અને સંસ્કૃતિનો ભાવ જાગે તેવો સુંદર પ્રયાસ.
“ગીતા માત્ર વાંચવા માટે નથી… જીવવા માટે છે.”
28/10/2025
श्रुत्वा धर्मं विजानाति श्रुत्वा त्यजति दुर्मतिम्। श्रुत्वा ज्ञानमवाप्नोति श्रुत्वा मोक्षमवाप्नुयात्॥
*સાંભળવાથી* ધર્મનું જ્ઞાન મળે છે, દ્વેષ દૂર થાય છે, વિવેક પ્રાપ્ત થાય છે અને માયાની આસક્તિમાંથી મુક્તિ મળે છે.
ચાણક્યનીતિના આ શ્લોક અનુસાર, બાળકોને વાર્તા કથનના માધ્યમથી ધર્મ, વ્યવહાર, વિવેક અને મોક્ષ સુધીની યાત્રા સરળતાથી કરાવી શકાય છે.
નર્મદામાઇના કિનારે આવેલ *ધ્યાની ધામ* જેવા અલૌકિક અને પવિત્ર સ્થળે યોજવા જઈ રહેલ શિબિરમાં વાર્તાઓની આકર્ષક દુનિયામાં ડૂબવાનો અવસર છે. આ શિબિરનો હેતુ વાર્તા કહેવાના કૌશલ્યોને નીખારવાનો અને આપણી સર્જનાત્મકતાને પ્રેરિત કરવાનો છે।
🎙 *મુખ્ય વક્તા:* ડૉ. અરુંધતી સુંદર
*વક્તાનો ટૂંકમાં પરિચય :
ડૉ. અરુંધતી સુંદર વાર્તા દ્વારા સંસ્કૃતિ સાથે જોડાણ સાધવા માટે ખૂબ ઉત્સાહી છે. તેમણે *ચિન્મય મિશનના* યુએસ, લંડન, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુરના અનેક કેન્દ્રોમાં બાલવિહાર સેવિકા અને સેવકો માટે વાર્તાકથનની વર્કશોપ્સ યોજી છે.
ચિન્મય વિશ્વવિદ્યાપીઠમાં શિક્ષક તરીકે તેમણે *ભારતમાં પ્રથમ વાર યુનિવર્સિટી સ્તરે ઓનલાઈન સ્ટોરીટેલિંગ કોર્સ* પણ ચલાવ્યો હતો.
તેઓ છેલ્લા 20+ વર્ષથી દેશ વિદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં માર્ગદર્શન આપી રહ્યા છે.🙏
09/10/2025
" *_ટપાલ_* "... સંભારણું જૂની યાદોનું.. કે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાની લાગણીઓ, સંદેશ શબ્દોમાં વર્ણવી શકતો.
( અત્યારે જે ચોવીસ કલાક online રહેવાથી પણ શક્ય નથી રહ્યું😄...)
બાળકોએ જાતે પોતાના પ્રિય લોકોને પત્ર લખી અને જાતે પોસ્ટ કરવાનો આનંદ લીધો.
09/10/2025
This communication system was, is and will be always best way to Communicate(come નિકટ). A great day at Post Office with my Lovely Kids of Shardul Anveshika. Happy Postal Day.🪔📮😊🙏
02/10/2025
Today is the day, we celebrate the 100th year of Shrimad Bhagwad Geeta Pathshala, Mumbai. Although Man has made tremendous technological advancements in the modern era which may have reduced our physical distances but emotionally man has gone far away from man.. Our relations have become fragile, our emotions are almost non-existent...in these tough times Pathshala has become the ray of hope to lakhs swadhyay. Pathshala has taught us what it means to be human. The teachings of Bhagvad Geeta that God is residing within me which has given us a sense of self worth and God resides in everyone which gives me a sense of respect for every human being. Human relations should be based on selfless love and the purpose of life is not just eat, drink and be merry but to spiritually elevate oneself and experience the nearness of god in each and every aspect of our life. Forever indebted to Pathshala and Pandurang Shatri Athavale (Pujya Dadaji) for making us more human and more divine.🪔🕉️🙏
02/10/2025
जब किसी को व्यक्तिगत मनोकामना पूर्ण करनी होती है तो वह सोम *वार* , मंगल *वार* ... आदि व्रत रखते है, परंतु जब ध्येय राष्ट्र को विश्वगुरु बनाने का हो तो भारत माता के लाखों सपूतों ने पिछले 100 साल से एक व्रत लिया और पूर्ण किया है और वह है ...*हेडगेवार* । इस एक वार में वह सब वार आ जाते है जो व्यक्ति निर्माण से राष्ट्र निर्माण के महायज्ञमें पूरे देश कों जोड़ते है। मां भारती की सेवा में पूर्ण जीवन समर्पित करने वाले सैकड़ों प्रचारकों, स्वयंसेवकों और उनके परिवारजनों को इस विजयादशमी कोटि कोटि वंदन है।🚩🪔🙏