18/07/2018
🌅Krishna Academy Dharampur🌅
⏺ભારતનું બંધારણ કેવા પ્રકારનું બંધારણ છે.સંઘીય(fedral)/એકાત્મક(unitary) ચર્ચા કરો.
⛔સમવાયી/સંઘીય તંત્રના લક્ષણો
🔹બંધારણ સર્વોચ્ચ
🔹લેખિત બંધારણ
🔹કઠોર(rigid)હોય
🔹બે સરકારો જોવા મળે.1.રાષ્ટ્રીય અને પ્રાદેશિક
🔹સતાનું વિભાજન
🔹સ્વતંત્ર ન્યાયતંત્ર
⛔એકાત્મક લક્ષણો:
🔹કેન્દ્ર પાસે રાજ્યોના નામ,વિસ્તાર,સીમાઓમાં ફેરફાર કરવાની સત્તા
🔹આખા દેશ માટે એક જ બંધારણ છે.રાજ્યો માટે અલગ નથી
🔹એકલ નાગરિકત્વનો સિદ્ધાંત
🔹કટોકટીની જોગવાઈ અનુસાર કટોકટીના સમયે કેન્દ્ર એ રાજ્ય ઉપર સંપુર્ણપણે હાવી થઈ શકે.
🔹કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સતાની વહેંચણી કરે છે પરતું તે અવશિષ્ટ સતાઓ કેન્દ્રને આપે છે.
Follow this link to join