Rasik Rathod

Rasik Rathod Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rasik Rathod, Tutor/Teacher, Chotila.

21/02/2019

समय बदल देता है
समय हर समय को ,बदल देता है,
बस उसे कुछ, समय चाहिए /
जो समय की, कदर करता है,
जीवन में सफलता, वो ही पाता है//
समय से पहले और, किस्मत से ज्यादा,
न किसी को, कभी मिला है, और न मिलेगा /
बिना कर्म के किस्मत, के सहारे रहोगे तो,
जीवन में कुछ भी, हासिल नहीं कर पाओगे /
ईश्वर भी परीक्षा, हम सब की लेता है ,
बिना कर्म किये वो भी, कुछ नहीं देता /
इसलिए ईश्वर कहता है, कर्म किये जा /
फल की इच्छा मत कर तू , क्योकि में बैठा हूँ //
भेदभाव ऊंच नीच की, सोच छोड़ दे तू ,
मैंने तुम सब को एक, सामान बनाया है /
और फिर इस दुनियां में, लेकर आया हूँ ,
जब मैंने भेद नहीं किया, तो तुम क्यों करते हो /
और अपने ही लोगो से, बिना वजह के लड़ते हो //

10/03/2018

પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નથી
પુષ્પો, પૃથ્વીનાં ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા
તેજનાં ટાપુઓ, સંસ્થાનો માનવી અરમાનના;
પુષ્પો, મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો


પુષ્પો અને બાગ બગીચા સાથે કવિહૃદયનાં કે સંવેદનશીલ દરેક માનવને બહુ જ સીધો સબંધ હોય છે. આંખથી આંખ મળે અને પ્રણયની શરુઆત થાય સુંદર સ્મિત સાથે લાલ ગુલાબની કળી અપાઇને થાય કે રુઠેલ સજનને મનાવવા પણ પુષ્પગુચ્છ સમી કોઇ શુભ શરુઆત હોતી નથી. લગ્ન ચોરીમાં પણ પુષ્પમાળાને આદાન પ્રદાનનુ નિમિત્ત બનાવી બે પ્રેમી હૃદય સમાજ સમક્ષ જવાબદારી ભરેલ પ્રેમનો એકરાર કરે છે તો પ્રિય સ્વજનો વડીલો અને માત પિતાને કે પ્રભુ પ્રત્યે પોતાનો આદર વહાલ કે ભક્તિ દર્શાવવા પુષ્પોનો ઉપયોગ જગ જાહેર છે.

કવિ તો આમેય ઉંચા ઉડાનો ભરવામાં નિષ્ણાત હોય છે ને તેથી અહીં કવિ ઉમાશંકર જોશી કહે છે “પુષ્પો, પૃથ્વીનાં ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા” અને “પુષ્પો, મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો” વળી “સંસ્થાનો માનવી અરમાનોનાં” કહી પુષ્પોની મહ્તા જીવનમાં દરેક ઠેકાણે છે તેવુ કહે છે. પણ માણસને ક્યાં સમય છે પુષ્પો સાથે વાત કરવાનો કહી ધન કીર્તિ અને દુન્યવી સફળતાની પ્રાપ્તિ પાછળ દોડતાં આપણને સૌને જે ગુમાવી રહ્યાં છે તે તરફ ધ્યાન દોર્યુ છે.

અહીં ગિરિન જોશીની એક વાત નોંધવી મને ગમશે. તેઓ કહે છે
પુષ્પો એટલે
ઇશ્વરે લખેલ
સુગંધીત પ્રેમપત્રો

જ્યારે રમેશ પારેખ લખે છે કે

ફુલ
તે વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડુબકી મારે
એવા કોણ મરજીવા છે?

જ્યારે સુરેશ દલાલ કહે છે

રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને
શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં
ત્રાંસી ખુલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોંતું
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ:
‘તમને ખબર છે,
આજે વસંત પંચમી છે?’

પુષ્પોને માણસ કઇ રીતે જુએ કે સમજે તે તો બધાએ સમજાવ્યું પણ પુષ્પ પોતે શું કહે છે તે રજુ કરે છે
મણિલાલ હ પટેલની કૃતિમાં

ફૂલથી માટી મહેંકતી, ફૂલથી મહેંકે પ્રીત
મ્હેંકે મ્હેંકી મટી જવું એની નોખી રીત.

સંકલન સહયોગ ડો પ્રતિભા શાહ

gulab

04/10/2017

मुसीबत में स्टार्टअप
नए उद्यमियों के हाथ मजबूत करने और युवाओं को रोजगार उपलब्ध कराने की दिशा में केंद्र सरकार ने स्टार्टअप इंडिया के नाम से जो योजना शुरू की थी उसकी हालत ठीक नहीं है। दस हजार करोड़ रुपये के भारी-भरकम फंड के साथ जब यह योजना शुरू हुई तो लगा कि नए कारोबारियों के शुभ दिन निकट हैं लेकिन पिछले 20 महीनों में इस योजना से प्रत्यक्ष रूप में मात्र 72 स्टार्टअप ही फायदा उठा पाए हैं, जिन्हें सरकार की ओर से 69 करोड़ 50 लाख रुपए की फंडिंग मिली है। फंडिंग की समस्या के चलते पिछले साल 212 स्टार्टअप बंद भी हो चुके हैं। पिछले एक साल के दौरान ऐसी कंपनियों में काम करने वाले 70 हजार से भी ज्यादा लोग बेहद मुश्किल हालात में हैं। दो साल पहले जब यह योजना शुरू हुई थी तो सर्च इंजनों और जॉब पोर्टलों पर सबसे ज्यादा सर्च होने वाला कीवर्ड ‘जॉब्स इन स्टार्टअप’ था लेकिन अब यह सर्च से बाहर है। इतना ही नहीं, इन स्टार्टअप्स ने कई प्रतिभाशाली युवाओं को ऑफर लेटर देकर भी नौकरियां नहीं दीं जिसके चलते देशभर के आईआईटी संस्थानों ने इनपर सालभर का बैन लगा दिया।

पिछले महीने जब आईआईटी के कुछ छात्रों ने कुछ बड़े स्टार्टअप के साथ काम करने की इच्छा जाहिर की तब जाकर इन कंपनियों के लिए आईआईटी के दरवाजे खोले गए हैं। वैसे देसी स्टार्टअप्स को सरकार की ओर से ही चोट नहीं पहुंच रही है। विदेशों से भी इन्हें सपॉर्ट मिलना बहुत कम हो चुका है। भारतीय स्टार्टअप में 30 फीसदी का निवेश करने वाली अमेरिकी टाइगर ग्लोबल ने पिछले साल कोई निवेश नहीं किया है। स्टार्टअप की सरकारी वेबसाइट के मुताबिक अब तक तकरीबन पौने दो लाख लोगों ने फंड के लिए आवेदन किया है। इनमें चार हजार लोगों को मान्यता तो दी गई पर फंड सिर्फ 72 को ही जारी किया गया। मान्यता मिलने से टैक्स और कानून में कुछ रियायतें मिलनी शुरू हो जाती हैं लेकिन इसके लिए भी काफी सरकारी पापड़ बेलने पड़ते हैं। स्टार्टअप की सरकारी परिभाषा देश में मौजूद टैलंट का दायरा सीमित कर देती है क्योंकि इसके मुताबिक इसका प्रौद्योगिकी या बौद्धिक क्षमता से संचालित होना जरूरी है। इसी के चलते कई स्टार्टअप कंपनियों ने अपना रजिस्ट्रेशन देश के बाहर कराया है।
टॉप कॉमेंट

स्टार्टाप ही क्यूं? बाक़ी सारी योजनाओ का भी हाल यही है, सिर्फ जुमलेबाज़ी. विदेशो से निवेश नही तो कहँ गये वो लोग जो विदेशो मे मोदी जी के क़दम चूमते थे?

11/01/2015

જીવનમાં ક્યારેય એવુ ના કહેતા કે તામરિ પસે ટાઇમ નથી ,
કારણ કે
તમને પણ દિવસ માં એટલાજ કલ્લાક આપવામં આવ્યા છે જેટ્લા બિલ્ગેટ્સ ,
મિતલ ,અબ્દુલ કલામ, રિચર્ડ્સ બ્રેંસ્ન સચિન ,નરેંદ્ર મોદી વડાપ્રધાન પાસે છે.

Address

Chotila
363520

Website

Alerts

Be the first to know and let us send you an email when Rasik Rathod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category