Pmshri Sir G N Goti K V School No 1

Pmshri Sir G N Goti K V School No 1 PRIMARY SCHOOL

શિક્ષણ સંવર્ધન અભિયાન રાજ્ય સમન્વય ગ્રુપ દ્વારા આયોજિત, *સરદાર જન્મ સાર્ધ શતાબ્દી ઉજવણી* નિમિત્તે *સરદાર વંદના* કાર્યક્ર...
23/01/2026

શિક્ષણ સંવર્ધન અભિયાન રાજ્ય સમન્વય ગ્રુપ દ્વારા આયોજિત, *સરદાર જન્મ સાર્ધ શતાબ્દી ઉજવણી* નિમિત્તે *સરદાર વંદના* કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં
૧) હરદેવસિંહ ગોહિલ
(નિવૃત્ત પ્રિ. સ્વામિનારાયણ હાઇસ્કુલ, નિર્ભય સોસાયટી)
૨) *વેલજીભાઈ કણકોટિયા*(નિવૃત્ત પ્રિ. સ્વામિનારાયણ હાઇસ્કુલ, સરદારનગર, ભાવનગર) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનના પ્રસંગો વિશે માહિતી આપેલ તેમજ શાળાને સરદાર સાહેબના 11 પુસ્તકોનો સેટ અને સરદાર સાહેબનું સ્મૃતિચિન્હ આપેલ.

23/01/2026

મારી શાળા
સ્વચ્છ શાળા

તા:-16/01/2026 ના રોજ EXPOSURE VISIT  અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા  હિંગોળગઢ પ્રકૃતિ શિબિર,ઘેલા સોમનાથ, સ્વ...
23/01/2026

તા:-16/01/2026 ના રોજ EXPOSURE VISIT અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા હિંગોળગઢ પ્રકૃતિ શિબિર,ઘેલા સોમનાથ, સ્વામિનારાયણ મંદિર ગઢડાની મુલાકાત લેવામાં આવી.

    શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી.
14/01/2026



શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી.

શાળામાં GETCO(ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) માંથી ગઢવી સાહેબ તેમજ તેમના સાથી મિત્રો દ્વારા ઉતરાયણ નિમિત્...
12/01/2026

શાળામાં GETCO(ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) માંથી ગઢવી સાહેબ તેમજ તેમના સાથી મિત્રો દ્વારા ઉતરાયણ નિમિત્તે બાળકો પતંગ ઉડાડતી વખતે રાખવી પડતી તકેદારી તેમજ વીજળીના તાર સાથે ફસાયેલી પતંગ ન લેવા માટે અને તેનાથી કરંટ પણ લાગી શકે છે આ બાબત પર માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ વીજળીના તારથી લાગતા કરંટ વિશે માહિતી આપવામાં આવી.
GETCO ટીમનો ખૂબ ખૂબ આભાર🙏

આજે વલભીપુર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સાહેબશ્રી તથા તેમની સમગ્ર ટીમ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને વ્યકિતગત રીતે તપ...
08/01/2026

આજે વલભીપુર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સાહેબશ્રી તથા તેમની સમગ્ર ટીમ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને વ્યકિતગત રીતે તપાસ કરી આરોગ્યની તપાસણી કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. ડોક્ટર સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને સુટેવો તથા રોગો થવાના કારણોની જાણકારી આપવામાં આવી.

29/12/2025
તા -20/12/2025 ને શનિવારના રોજ ધોરણ-6 થી ધોરણ -8 સુધીના બાળકોની મંથલી વાલી મિટિંગનું આયોજન કરવામાં આવેલ. મીટીંગ દરમિયાન ...
28/12/2025

તા -20/12/2025 ને શનિવારના રોજ ધોરણ-6 થી ધોરણ -8 સુધીના બાળકોની મંથલી વાલી મિટિંગનું આયોજન કરવામાં આવેલ. મીટીંગ દરમિયાન પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર ચકાસણી કરવા માટે આપેલ તેમજ મંથલી ટેસ્ટના માર્ક્સ અને પેપર પણ આપવામાં આવ્યા. તેમજ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

વીર બાલ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાઓમાં અલગ અલગ વિભાગમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.
28/12/2025

વીર બાલ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાઓમાં અલગ અલગ વિભાગમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.

શનિવારની સવાર સામૂહિક કવાયત(પી.ટી.ના દાવ)
28/12/2025

શનિવારની સવાર સામૂહિક કવાયત
(પી.ટી.ના દાવ)

વલ્લભીપુર તાલુકાની શૈક્ષણિક દૃષ્ટિએ નામાંકિત શાળા પીએમશ્રી સર જી. એન. ગોટી કે. વ. શાળા નં-1 એ ટ્વીનિંગ કાર્યક્રમન અંતર્ગ...
24/12/2025

વલ્લભીપુર તાલુકાની શૈક્ષણિક દૃષ્ટિએ નામાંકિત શાળા પીએમશ્રી સર જી. એન. ગોટી કે. વ. શાળા નં-1 એ ટ્વીનિંગ કાર્યક્રમન અંતર્ગત જે. બી. ગુજરાતી કે. વ. શાળા નં -2 ની મુલાકાત લીધી. આજરોજ સવારના 10:45 કલાકે શાળાના બાળકો દ્વારા સુંદર મજાના પ્રાર્થના કાર્યક્રમથી ટ્વીનિંગ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. પ્રાર્થના કાર્યક્રમ બાદ વર્ગખંડ કાર્યની શરૂઆત થઇ હતી. ટ્વીનિંગ કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી નારસંગભાઈ ડોડીયા તેમજ શાળાના શિક્ષકશ્રી શૈલેષભાઈ પરમાર, જયરાજસિંહ ગોહિલ, દિપ્તીબેન વાઘેલા, સંધ્યાબેન બાંભણિયા તેમજ અફસાનાબેન બલોચ ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્વીનિંગ કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખૂબ જ આનંદ સાથે દિવસ પસાર કર્યો હતો.

વલ્લભીપુર તાલુકાની શૈક્ષણિક દૃષ્ટિએ નામાંકિત શાળાઓ પીએમશ્રી સર જી. એન. ગોટી કે. વ. શાળા નં-1 અને જે. બી. ગુજરાતી કે. વ. ...
24/12/2025

વલ્લભીપુર તાલુકાની શૈક્ષણિક દૃષ્ટિએ નામાંકિત શાળાઓ પીએમશ્રી સર જી. એન. ગોટી કે. વ. શાળા નં-1 અને જે. બી. ગુજરાતી કે. વ. શાળા નં -2 વચ્ચે તા -23/12/2025 ને મંગળવારના રોજ ટ્વીનિંગ કાર્યક્રમ યોજાયો.સવારના 10:45 કલાકે શાળાના બાળકો દ્વારા સુંદર મજાના પ્રાર્થના કાર્યક્રમથી ટ્વીનિંગ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. પ્રાર્થના કાર્યક્રમ બાદ વર્ગખંડ કાર્યની શરૂઆત થઇ હતી. કાર્યક્રમ દરમિયાન બી. આર. સી. કો. ઓર્ડીનેટરશ્રી ગોપાલભાઈ બારડ તેમજ કેળવણી નિરીક્ષકશ્રી હેમરાજસિંહ ચૌહાણે મુલાકાત લીધી હતી. ટ્વીનિંગ કાર્યક્રમ દરમિયાન જે. બી. ગુજરાતી શાળાના આચાર્યશ્રી કૃષ્ણકાંતભાઈ રામાનુજ તેમજ શાળાના શિક્ષકશ્રી ઇકબાલભાઇ ઠાસરિયા, અંકિતભાઈ દેગડા તેમજ હિરેનભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્વીનિંગ કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખૂબ જ આનંદ સાથે દિવસ પસાર કર્યો હતો.

Address

Sir G N Goti K V School No 1 Vallbhipur
Bhavnagar
364310

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 7am - 11:30am

Website

Alerts

Be the first to know and let us send you an email when Pmshri Sir G N Goti K V School No 1 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share