27/12/2025
સપનાઓથી સફળતા સુધી ......
📝 કેરિયર ગાઇડન્સ સેમિનાર – કોમર્સ અને આર્ટ્સ વિદ્યાર્થીઓ માટે આજના સ્પર્ધાત્મક યુગમાં યોગ્ય માર્ગદર્શન વગર કારકિર્દી પસંદ કરવી મુશ્કેલ બની ગઈ છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કોમર્સ અને આર્ટ્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ખાસ કેરિયર ગાઇડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું .
જેમાં મુખ્ય વક્તા તરીકે
1.સીએ. સ્વપ્નિલભાઈ મહેતા
2.અમરીશભાઈ શુક્લ
3.મારવાડી યુનિવર્સિટીના...
1. ડો.અશ્વિન ડોબરીયા( કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપાર્ટમેન્ટ)
2. પિયુષભાઈ મહેતા( મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ)
3. અનુગ્રહ પ્રતાપસિંહ( લો ડિપાર્ટમેન્ટ)
તેમજ સંસ્થાના મેનેજીંગ ડાયરેકટર શ્રી મનહર સર દ્વારા બાળકોને ધોરણ 12 પછી ના કેરિયર અંગે માહિતગાર કરવામાં આવ્યા.
📝 સેમિનારમાં આપવામાં આવેલ માહિતી
👉 10+2 પછીના વિવિધ કોર્સિસની માહિતી
👉 B.Com, BBA, CA, CS, CMA, MBA, Law, Arts આધારિત કોર્સિસની જાણકારી આપવામાં આવી
👉 સરકારી અને ખાનગી નોકરીની તકો વિશે માહિતગાર કરવામાં આવ્યા
👉 સ્કિલ ડેવલપમેન્ટ અને ફ્યુચર કરિયર વિકલ્પો વિશે માહિતગાર કર્યા
👉 નિષ્ણાતો દ્વારા લાઇવ માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી કરવામાં આવી.
📝કેરિયર ગાઇડન્સ સેમીનાર થી બાળકોને થતા લાભ જેવાકે યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદ થશે
✔ આત્મવિશ્વાસમાં વધારો થશે
✔ ભવિષ્ય માટે સ્પષ્ટ દિશા નક્કી કરી શકે