Shree Dakshinamurti Vinay Mandir

Shree Dakshinamurti Vinay Mandir One of the very prestigious school in Gujarat. Morethan 100 years old...:)

સૌને ભાવભર્યું આમંત્રણ
22/12/2025

સૌને ભાવભર્યું આમંત્રણ

*શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન* ભાવનગરના ૧૧૬મા સ્થાપનાદિનની ઉજવણી*“દક્ષિણોત્સવ : ૨૦૨૫” (પૂર્વ વિદ્યાર્થી સંમેલન)*સાથ...
19/12/2025

*શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન* ભાવનગરના ૧૧૬મા સ્થાપનાદિનની ઉજવણી
*“દક્ષિણોત્સવ : ૨૦૨૫” (પૂર્વ વિદ્યાર્થી સંમેલન)*
સાથે
*શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનાં મકાનનું નવીનીકરણ*
અને
*રમતગમત સંકુલના લોકાર્પણ* પ્રસંગે મળીએ છીએ .

તા. ૨૭/૧૨ શનિવાર સાંજે ૬ થી ૧૦
અને
તા. ૨૮/૧૨/૨૦૨૫, રવિવાર. સવરે ૯ કલાકે.

સ્થળ :
શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર
ગિજુભાઈ બધેકા માર્ગ,
ભાવનગર.

*Instagram*
https://www.instagram.com/reel/DScFVKEjWaM/?igsh=MXdxY3lpc3NnZmtudw==

*facebook*
https://www.facebook.com/share/v/1GCVUqYX9p/

ભાવનગર દક્ષિણા મૂર્તિ બાલમંદિરનો પ્રેરણાદાયક ઈતિહાસ, બાળકોને પ્રત્યક્ષ અનુભવથી અપાય છે શિક્ષણ
04/09/2025

ભાવનગર દક્ષિણા મૂર્તિ બાલમંદિરનો પ્રેરણાદાયક ઈતિહાસ, બાળકોને પ્રત્યક્ષ અનુભવથી અપાય છે શિક્ષણ

ભાવનગરનું આ બાલમંદિર આજે 105 વર્ષનું છે. ટેકરી ઉપર અને વૃક્ષોની ઘટામાં આજે પણ બાળકો અહીંયા એજ 105 જૂની પદ્ધતિથી અભ્યાસ...

*Wishing you very happy 79 th Independence day. .**Lets take pledge for Save Nature, Save Water & make Plastic free Indi...
15/08/2025

*Wishing you very happy 79 th Independence day. .*

*Lets take pledge for Save Nature, Save Water & make Plastic free India.*

Lets join together

*--Dr. Tejas Doshi*
Brand Ambassador
SBMU - BMC
Gujarat Sarkar

*साथ मै रखे थैला ना करे अपने देश को मेला ।*

15 अगस्त स्वतंत्रता दिवस पर आपको सपरिवार हार्दिक बधाई और अनंत शुभकामनाएँ 🙏💐
स्वस्थ, स्वावलम्बी, सशक्त और समृद्ध भारत के संकल्प में हम सभी सहभागी हों।
जय हिन्द, वन्देमातरम।
🇮🇳🙏🏼
*--डो तेजस दोशी*
ब्रांड एंबेसडर
SBMU - BMC
गुजरात सरकार

https://www.instagram.com/reel/DNXMh0CPiXg/?igsh=bjI3YzB2eTRjdWV3

01/08/2025

શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનાં ૧૦૬મા સ્થાપનાદિનની ઉજવણી તા. ૦૧/૦૮/૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ દરમ્યાન યોજેલ છે. આ કાર્યક્રમને ફેસબુક લાઇવ નિહાળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.
https://www.facebook.com/daxinamurti.vidyarthibhavan.1

09/07/2025

દક્ષિણામૂર્તિ બાલમંદીરની મુલાકાતે આવેલ AECD ના ગ્રુપ લીડર અર્ચના જામદાર(મુંબઈ) ના દીકરી કે જે ફિલ્મમેકર છે તેણે બનાવેલ બાલમંદિરનો વીડિયો.

Shree Dakshinamurti Vinay Mandir Shree Dakshinamurti Vidhyarthi Bhavan Shree Daxinamurti Vidyarthi Bhavan

દક્ષિણામૂર્તિ  વિદ્યાર્થી ભવન ભાવનગર દ્વારા સંચાલિત બાલદર્શન ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા સૌને વિનંતી કે જેમાં દર અઠવાડિયામાં...
21/06/2025

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગર દ્વારા સંચાલિત બાલદર્શન ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા સૌને વિનંતી કે જેમાં દર અઠવાડિયામાં બે વખત બાળગીત, બાળ અભિનય મૂકવામાં આવે છે કે જે બાળકોને સુધી પહોંચાડી શકાય અને આનો લાભ સર્વ લોકો લે એવી સૌને વિનંતી્ આભાર

દરેક ગ્રુપ માં ફોરવર્ડ કરશો

To Dakshinamurti, education is the life itself and it is as dynamic as living. In 1910, eminent educationist Shri Nanabhai Bhatt established Dakshinamurti Vidyarthi Bhavan which was bound to create golden chapter in the history of Pre–Primary Education in whole of Asia.Gijubhai Badheka became the ...

*Yoga Soni*Om shanti🙏🙏Air craft crash✈️✈️🛬🛬😭😭😭😰😰Student of DMVM SCHOOL@ BHAVNAGARBaalmandir to 12th1998 --  12th pass ou...
13/06/2025

*Yoga Soni*

Om shanti🙏🙏

Air craft crash✈️✈️🛬🛬😭😭😭😰😰

Student of DMVM SCHOOL@ BHAVNAGAR

Baalmandir to 12th

1998 -- 12th pass out

02/05/2025
વડીલ શ્રી પદ્માબેન જનાર્દનભાઈ ભટ્ટ ની વર્ષોની અથાગ મહેનથી બનાવેલી અદ્ભૂત અને બેનમૂન એવી 61 વિવિધ છટાઓ વાળી સુંદર ઢીંગલીઓ...
22/01/2025

વડીલ શ્રી પદ્માબેન જનાર્દનભાઈ ભટ્ટ ની વર્ષોની અથાગ મહેનથી બનાવેલી અદ્ભૂત અને બેનમૂન એવી 61 વિવિધ છટાઓ વાળી સુંદર ઢીંગલીઓનું પ્રદર્શન શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર માં યોજાયેલ | An exhibition of 61 beautiful dolls with various patterns, made with years of tireless work by elder Shri Janardanbhai and Shri Padmaben, was held at Shri Dakshinamurthy Balmandir | Video by : Prakash Christian
Please like share and subscribe to my channel.
https://www.instagram.com/reel/DFFEkswgzAl/?igsh=eXF0OXplNml5bXdn

Address

Shree Dakshinamurti Vinay Mandir, Waghavadi Road
Bhavnagar
364001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

02782520585

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Dakshinamurti Vinay Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share