02/08/2023
આજે ૧૯ વર્ષ સુધી આપણા ગામની પ્રાથમિક શાળ। માં નિષ્ઠા અને પ્રામાણિકતાથી પોતાની સેવા આપીને શિક્ષક તરિકેની ફરજ નિભાવનાર કનુભાઈ નાઈ સાહેબનો વિદાય સમારંભ યોજાયો,જેમાં શાળ। પરિવાર અને ગ્રામજનોએ ખૂબ ભારે હૈયે વિદાય આપી, સાહેબશ્રી જ્યાં રહે ત્યાં સદા ખુશ રહે એવી શુભકામના