21/04/2025
અમરેલીના શિક્ષણ દ્રષ્ટિકોણ માટેના યુવા કેળવણીકાર, શિક્ષણ ક્ષેત્રના નવ વિચારક, શિક્ષણના ઉત્તમ મૂર્તિકાર, પ્રબુદ્ધ અને મુરબ્બી કેળવણીકાર શ્રી હસમુખભાઈ પટેલ સાહેબને જન્મદિવસની નિત્યમ પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ... આપનું જીવન આરોગ્યમય, તંદુરસ્ત રહે તેવી ઈશ્વરના શ્રી ચરણોમાં પ્રાર્થના.... 🎉🙏✨