12/05/2024
શું તમે ધો.૧૦ કે ૧૨ ફેલ છો?
તો હવે Nios Board માં exam આપી વર્ષ બચાવી શકો છો
NIOS એ સરકારી માન્યતા બોર્ડ છે.
આ બોર્ડમાથી ધો.૧૦ પાસ કર્યા બાદ ધો.૧૧ કે ડિપ્લોમા તથા ધો.૧૨ પાસ કર્યા બાદ કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકાય છે.
સરકારી બોર્ડ હોવાથી સરકારી નોકરીમાં પણ માન્યતા ધરાવે છે. તેમજ સરકારી નોકરિયાતને આગળના પ્રમોશનમાં પણ માન્ય છે.
Address: H/O 741/1 Patwa sheri, Near Bhabharana Temple, ambika chowk gomtipur gam
B/o - B/32 Pushpak Corner, Opp. Navyug School, Citi Center Road, Naroda
Contact us: 9925571843