Ğùjjù Ľövë Đïâŕïêś

Ğùjjù Ľövë Đïâŕïêś

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ğùjjù Ľövë Đïâŕïêś, Ahmedabad.

શું તમે જાણો છો ? કેમ લાંબા સમય સુધી ઠંડા રહે છે મિનરલ વોટર ના કેરબા ? મેળવો જાણકારી. – એક ગુજરાતી 29/05/2018

શું તમે જાણો છો ? કેમ લાંબા સમય સુધી ઠંડા રહે છે મિનરલ વોટર ના કેરબા ? મેળવો જાણકારી. – એક ગુજરાતી Articles  શું તમે જાણો છો ? કેમ લાંબા સમય સુધી ઠંડા રહે છે મિનરલ વોટર ના કેરબા ? મેળવો જાણકારી. May 29, 2018 ekgujarati 0 Comments મિનરલ વોટર ના ૨....

Exclusive: જેઠાલાલ નહીં આ છે ગડા ઈલેક્ટ્રોનિક્સના સાચા માલિક 30/03/2018

https://m.facebook.com/story.php?story_fbid=2075812432703522&id=1796341530650615

Exclusive: જેઠાલાલ નહીં આ છે ગડા ઈલેક્ટ્રોનિક્સના સાચા માલિક ગડા ઈલેક્ટ્રોનિક્સ દુકાનની કિંમત છે 80 લાખ, શૂટિંગ માટે આપે છે ભાડે. મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008થી ટીવી પર ....

11/10/2017
29/08/2017

#વાંચવાનું_ના_ભુલશો
અચૂક વાંચવા જેવું :
(Think Once) 👍👍
===========

ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું, "તું ગધેડા તરીકે ઓળખાશે, તું સૂર્યોદય થી લઈને સુર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરશે, તું ઘાસ ખાશે, તને બુદ્ધિ નહિ હોય અને તું ૫૦ વર્ષ સુધી જીવશે."

ગધેડો બોલ્યો, "હું ગધેડો થયો એ બરાબર છે પણ ૫૦ વર્ષ નું આયુષ્ય ઘણું બધું કહેવાય, મને ૨૦ વર્ષ નું આયુષ્ય આપો." ઈશ્વરે એની અરજ મંજુર કરી.

ભગવાને કુતરાનું સર્જન કર્યું, એને કહ્યું "તું કુતરો કહેવાશે, તું મનુષ્યોના ઘરોની ચોકીદારી કરશે, તું મનુષ્ય નો પરમ મિત્ર હશે, તું એને નાખેલા રોટલાના ટુકડા ખાશે, અને તું ૩૦ વર્ષ જીવીશ.
કુતરાએ કહ્યું, "હે પ્રભુ ૩૦ વર્ષ નું આયુષ્ય તોઘનું કહેવાય ૧૫ વત્સ રાખો," ભગવાને મંજુર કર્યું.

ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, "તું વાંદરો કહેવાશે, તું એક ડાળી થી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કુદાકુદ કરશે અને મનોરંજન પૂરું પાડશે, તું ૨૦ વર્ષ જીવીશ." વાંદરો બોલ્યો "૨૦ વર્ષ તો ઘણા કહેવાય ૧૦ વર્ષ રાખો". ભગવાને મંજુર કર્યું.

છેલ્લે ભગવાને મનુષ્ય બનાવ્યો અને એને કહ્યું : "તું મનુષ્ય છે, પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હોય. તું તારી અક્કલ નાં ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનશે. તું વિશ્વને તારા તાબામાં ર્રાખીશ અને ૨૦ વર્ષ જીવીશ."

માણસ બોલ્યો : " પ્રભુ, હું મનુષ્ય ખરો પણ ૨૦ વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય, મને ગધેડાએ નકારેલ ૩૦ વર્ષ, કુતરાએ નકારેલ ૧૫ વર્ષ અને વાંદરાએ નકારેલ ૧૦ પણ આપી દો." ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી.

અને ત્યારથી, માણસ પોતે માણસ તરીકે ૨૦ વર્ષ જીવે છે, લગ્ન કરીને ૩૦ વર્ષ ગધેડો બનીને જીવે છે, પોતાની પીઠ પર બધો બોજો ઉપાડી સતત કામ કરતો રહે છે, બાળકો મોટા થાય એટલે ૧૫ વર્ષ કુતરા તરીકે ઘરની કાળજી રાખી જે મળે તે ખાઈ લે છે, અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે ૧૦ વર્ષ સુધી આ પુત્રના ઘરથી પેલા પેલા પુત્રના ઘરે અથવા પુત્રીને ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પુત્રો અને પુત્રીઓને મનોરંજન પૂરું પાડે છે...🙏.
👆👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽🙏

ક ડ વું સત્ય છે .
સાચી વાસ્તવિકતા છે
હરે ક્રૃષ્ણ

28/08/2017

😍😍😍

28/08/2017

#ના_સમજાય_તો_બે_વાર_વાંચજો

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Ahmedabad
382345