31/05/2025
*(સમરસ સમાજ બને તે હેતુથી)*
*પટેલ, બ્રાહ્મણ, જૈન, વાણીયા, એસ.સી , એસ.ટી, ઓ.બી.સી તેમજ દરેક ધર્મ માટે અને દરેક સમાજ માટે આગવું સરસ્વતી શૈક્ષણિક સંકુલ, રાણીપ, અમદાવાદ*
*ગુજરાત વિદ્યાપીઠ ના સંનિષ્ઠ સેવક સ્વ: લક્ષ્મણભાઈ એન પરમાર દ્રારા સ્થાપિત શ્રી કસ્તુરબા ગાંધી કેળવણી ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ (આશ્રમશાળા,છાત્રાલય,*
*હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી સ્કુલ)*
*સરસ્વતી સ્કૂલ,ડી માર્ટ મોલ ની પાછળ, રાધાસ્વામી રોડ, રાણીપ, અમદાવાદ.*
*પરમ પૂજ્ય ગાંધીબાપુ ના આ શાંતિ પ્રિય ગુજરાત ની આગવી ઓળખ ધરાવતા અમદાવાદ શહેર માં ગાંધીઆશ્રમ ની નજીક શાંતિ પ્રિય રાણીપ વિસ્તારમાં સુંદર મજાનું શૈક્ષણિક સ્થળ જે સરસ્વતી સ્કૂલ નામે ઓળખાય છે, જે સને 1981 થી બાળકો માટે સતત શૈક્ષણિક આગવી પ્રવૃત્તિ અને બાળકો માટે જીવન ઘડતર યુક્ત કેળવણી આપી રહ્યું છે.*
*સ્વ: લક્ષ્મણભાઈ નારણભાઈ પરમાર ના જન્મદિવસ 31 મી મે નિમિત્તે દર વર્ષ ની જેમ આ વખતે પણ વહેલા તે પહેલાના ધોરણે (ફક્ત અને ફક્ત જરૂરિયાત મંદ ગરીબ બાળકોને જ)*
*ધોરણ 1 થી 12 ના 100 જ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રાણીપ, અમદાવાદ ખાતે શાળા સંકુલ માં પ્રવેશ આપવામાં આવશે...*
*રહેવા, જમવા તથા ભણવાની સગવડ સાથે જીવન ઘડતર અને શિક્ષણ અને જીવનની સાચી કેળવણી માટે જ પ્રવેશ મેળવવા વિનંતી.*
*Office: 079-2752-2436*
*A.L.Shah:*
*9925-38-4317.*
*J.l.Gandhi:*
*9429-20-9056.*
*D.L. Parikh:*
*7383-41-6326.*
*H.J.Patel:*
*9727-20-3776.*
*R.B.Makwana: 9725-61-1063.*
*P.K.Parmar :94090-55-858.*
*નોંધ: આર્થિક રીતે જરૂરિયાતમંદ વાલી અને હોશિંયાર વિદ્યાર્થીઓ , જે ખરેખર માં ભણવા માટે અને જીવન ઘડતર માટે, પોતાના જીવન ને છાત્રાલય માં રહી સરસ એવા મુકામ પર પહોંચાડી, પોતે ફરીથી આજ રીતે સમાજસેવામાં પોતાનું જીવન ધન્ય કરે તે માટે આ મેસેજ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા અમારી નમ્ર વિનંતી છે...*
*વધુમાં વધુ લોકો ને આ મેસેજ ફોરવર્ડ કરી ગરીબ જરૂરિયાત મંદ બાળકો માટે આંગળી ચીંધ્યા નું પુણ્ય કમાશો... તમારા આ નાનકડા મેસેજ થી કોઈ જરૂરિયાતમંદ બાળકનું ભવિષ્ય બદલાઈ શકે છે.*
*સાચી સમાજ સેવા એ શિક્ષણ થકી અને પોતાના શ્રેષ્ઠ જીવન ને છાત્રાલય માં રહી પોતાનું જીવન ઘડતર થાય અને એ થકી મનુષ્ય મહાન બની શકે છે, લોક ઉપયોગી પોતાનું જીવન બની રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું*