બ્રેકિંગ ન્યુઝ
ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
આ વર્ષે જૂનથી જ શરૂ થશે નવું સત્ર
રાજ્ય સરકારનો મોટો નિર્ણય
ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ અપાશે માસ પ્રમોશન
Adarsh Vidhya Vihar
Adarsh Vidhya Vihar is one of the Best school in Sabarmati. This school has best faculty which are well known in Sabarmati.
તમારી પાસે ત્રણ ચોઈસ છે👇
🏠ઘર માં રહેવું
🏥હોસ્પીટલ માં રહેવું
⚰️ફોટો ફ્રેમ માં રહેવું
નક્કી તમારે કરવાનું છે !
● गरबा रमवुं एटले शुं ? ●
☆ ગરબો તે બ્રહ્માંડ નૂ પ્રતિક છે ગરબા મા 27 છિદ્ર હોય છે
નવ નવ ની ત્રણ લાઈન એટલે 27 છિદ્ર તે 27 નક્ષત્ર છે
એક નક્ષત્ર ને ચાર ચરણ હોય છે 27×4=108
નવરાત્રી મા ગરબા ને મધ્ય મા રાખી 108 વખત ગરબી રમવાથી અથવા ઘૂમવાથી બ્રહ્માંડ ની પ્રદિક્ષણા કરવાનૂ પૂણ્ય મળે છે
ગરબા રમવાનું મહાત્મ્ય આ છે...
હું કેવો છું મને ખબર નથી..🤔
પરંતુ....
મને મળેલ દરેક વ્યક્તિ બહુ જ સરસ છે..😊
જેને હું હદયથી માન આપું છે.🙏
જેમા તમે પણ છો...😇
સુંદર સવારના તમને ...જય શ્રી કૃષ્ણ
થોડા વર્ષ અગાઉની આ વાત છે. ગોહિલવાડ ભાવનગરની ધરા પર મોહનબા નામક એક ક્ષત્રિયાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે. પતિ હજી હમણાં જ સરહદ પર શહિદીને વર્યો છે. માતૃભુમિની રક્ષા કાજે એણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધાં છે. પોતાના લાડકાનું મોઢું એ ભાળી શક્યો નથી. મોહન બાના ગર્ભમાં પુત્ર ઉછરી રહ્યો અને એ જ ટાણે બાપ સરહદ પર દુશ્મનો સામે રાજપુતી રીતને ઉજળી કરીને અમર શહિદીને વર્યો હતો.
ઘરના ફળિયાની સુંદરતા અને ચોખ્ખાઇ ઉડીને આંખે વળગે તેવી છે. આંગણામાં તુલસીના છોડ મહેકી રહ્યાં છે, શિતળ છાંયડો આપે એવા વૃક્ષો છે અને પરંપરાગત લીંપણ-ગુંપણથી કસાયેલા રાજપુતાણીના હાથોએ નાનકડા ઘરને અનેરી સુંદરતા આપી હતી.
👉 ઓસરીમાંથી ધીરે સાદે હાલરડાંના સુરો સંભળાય છે –
બરાબર એ વખતે ભાવનગર રાજ્યના કલેક્ટરશ્રીનો કાફલો આ ક્ષત્રિયાણીના ઘર આગળ આવી પહોંચે છે. ઝાંપો ખોલીને કલેક્ટર આગળ વધે છે. ફળિયાની મોહકતા તરફ ઘડીભર એ જોયા કરે છે. ત્યાં અંદરથી ફરી સપ્તસિંધુના સૌમ્ય રંગે રંગાયેલ હોય એવા સુર સંભળાય છે –
તલવારો જોશે રે વીરાને તલવારો જોશે રે…..
માથાં પાપીઓના રોળવાને તલવારો જોશે રે….!
કલેક્ટર ઘડીભર થંભી ગયા. આ અપૂર્વ ખુમારીભર્યા સુરોથી એ આફરીન પોકારી ઉઠ્યા અને સાથે થોડું આશ્વર્ય પણ થયું. કેમ કે પોતે તો એવી ધારણા બાંધેલી કે શહિદની આ સ્ત્રી આંસુ સારતી બેઠી હશે, રડતી-કકળતી હશે. પણ અહિં તો એથી સાવ ઉલટું હતું….! પોતાના પારણે ઝુલતા બાળને એ તો ઉલટી ખુમારીના પાઠ ભણાવી રહી હતી….!
આંગણામાં અવાજ થતાં મોહનબા બહાર આવ્યા. કલેક્ટરે એના મુખ સામે જોયું. ગૌરવર્ણી લાલીમા પર એક અપૂર્વ તેજ ઝગારા મારતું હતું, આંખો આ ક્ષત્રિયાણીમાં સૌમ્ય અને રૌદ્ર એમ બંને ભાવ એકસાથે વસી રહ્યાં હોવાનું સ્પષ્ટ પણે દર્શાવતી હતી. ધીમે રહીને કલેક્ટરે કહ્યું –
“બહેન ! આપના પતિએ દેશ માટે અમુલ્ય બલિદાન આપ્યું છે. એના પ્રાણત્યાગને દેશ ક્યારેય નહિ ભુલી શકે.”
મોહનબા સાંભળી રહ્યાં. તેણે કલેક્ટરની સાથે આવેલ માણસો પર એક અછડતી નજર ફેરવી.
“એમના એ બલિદાન માટે….” કલેક્ટર પોતાના હાથમાં રહેલો ચેક આગળ ધર્યો,”સરકારે આપના ભરણપોષણ અને ગુજરાન માટે આ પચાસ હજાર રૂપિયા આપ્યા છે.”
મોહનબાએ કલેક્ટરના હાથમાં રહેલા ચેક સામે નજર કરી. પછી તેણે ચેક હાથમાં લીધો અને બધાના દેખતા ચેકને ફાડી અને એના ટુકડા ફેંકી દીધાં….! કલેક્ટર સમેતના માણસો આભા બનીને જોઇ રહ્યાં.
“અરે….! પણ તમે ફાડી શા માટે નાખ્યો….? બહેન ! આ તો સરકારે આટલાં આપ્યા છે તે મારી મજબુરી છે, બાકી જો ઓછા થતાં હોય તો હું મારા ઘરના થોડાં ઘણાં ઉમેરુ.” કલેક્ટરે કહ્યું.
મોહનબા થોડી વાર કલેક્ટરના ચહેરા સામે તાકી રહ્યાં. પછી બોલ્યાં – “ભાઇ ! મારો ધણી કોના માટે કુરબાન થયો છે ?”
“માં ભારત માટે…..”
“બસ તો પછી. જે દિકરા એની માં માટે થઇને શીશ કપાવે એની વહુઆરુ જો પૈસા ખાવા માંડે ને તો ફરી આ દેશમાં એવો કોઇ માડીજાયો ના જન્મે ભાઇ….!” રાજપુતાણી બોલી રહી. એના એક એક શબ્દે કોઇ દિવ્ય વાણી ઝરી રહી હતી. કલેક્ટર એની ખુમારી જોઇ જ રહ્યો. રાજપુતાણીની આંખોમાંથી ઝરતા તેજ સામે નજર નાખવાની કોઇની હિંમત ના રહી.
આખરે માંડ કલેક્ટર બોલી શક્યો – “પણ બહેન ! તો આપને અમે વળતર કઇ રીતે આપીએ….?”
એના જવાબમાં ગોહિલવાડની એ ક્ષત્રિયાણી એ ઓસરીમાં રહેલા પારણાં સામે આંગળી ચીંધી અને બોલી – “વળતર….?કલેક્ટર સાહેબ ! આ પારણામાં ઝુલતા મારા પુત્રને એ વીસ-એકવીસ વર્ષનો થાયને એટલે મિલિટરીમાં ભરતી કરાવજો ને એને સરહદ પર લઇ જજો. અને મારો આ લાડકો એના બાપને મારગ હાલીને પચાસ-પચાસ પાકિસ્તાની દુશ્મનોના માથા વાઢીને આવે ને…..ત્યારે એના બાપના મોતનું વળતર મળે સાહેબ….!બાકી પચાસ હજાર કે પચાસ કરોડ રૂપડીમાં આ ક્ષત્રિયના ખોરડાંનુ વળતર ન વળે સાહેબ….! અમારે મન રૂપિયા કરતા બલિદાન વધુ મોંઘા છે.”
રાજપુતાણીની આંખમાંથી અંગારા ઝરતા હતાં. કલેક્ટર અને એની સાથેના માણસોને આ સ્ત્રીમાં સાક્ષાત્ દુર્ગાના દર્શન થતા હતાં. આ જોગમાયા સામે બોલી પણ શું શકાય….?જગદંબાના સ્વરૂપ જેવી ભાસતી સ્ત્રીને બધાં મનોમન વંદન કરી રહ્યાં….!
[ આ પ્રસંગ સત્યઘટનાનો છે. ]
લક્ષ્મીજીના હાથની છાપ...
અમદાવાદના લોકો પૈસાદાર કેમ છે, તે જાણવા આ કથા વાંચી લો
અમદાવાદને હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો પણ અમદાવાદના સ્થાપત્યો સાથે અનેક કથાઓ પણ સંકળાયેલી છે, જે પૈકીના ત્રણ દરવાજા છે, જુના અમદાવાદ એટલે કે કોટ વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓ પછી તે હિન્દુ હોય કે મુસલમાન જ્યારે તેઓ દરવાજા વચ્ચેથી પસાર થતાં અચુકપણે માથુ નમાવે છે, તમે આજુબાજુ નજર કરો તો કોઈ મંદિર અથવા દરગાહ નજરે પડશે નહીં, તો આ વેપારીઓ માથુ કેમ નમાવે છે તેવો પ્રશ્ન થાય ભદ્રકાળી મંદિરની બરાબર સામે ત્રણ દરવાજાની જમણી તરફના દરવાજાના ગોખલામાં એક દિવો છસો વર્ષથી સળગી રહ્યો છે. તેને લોકો લક્ષ્મીના દિવા તરીકે ઓળખે છે.
આ દિવા પાછળની કથા એવી છે કે જયારે અહમદશાહ બાદશાહનું શાસન હતું ત્યારે સાંજ પડે શહેરના પ્રવેશ દ્વાર ઉપર આવેલા તમામ દરવાજા બંધ થઈ જતા હતા, તે ત્યાર બાદ સવારે જ ખુલતા હતા. એક રાત્રે દરવાજા બંધ થયા બાદ માતા લક્ષ્મી ત્રણ દરવાજાથી બહાર જઈ રહ્યા હતા, પણ દરવાજો બંધ હતો. લક્ષ્મીમાતાએ પોતાનો પરિચય મુસ્લિમ દરવાનને આપી દરવાજો ખોલવા કહ્યું, ત્યારે મુસ્લિમ દરવાને કહ્યું બાદશાહની પરવનાગી વગર રાત્રે દરવાજો ખુલશે નહીં, લક્ષ્મીએ તેને કહ્યું કે તુ જઈ બાદશાહની મંજુરી લઈ આવ અને દરવાજો ખોલ, ત્યારે દરવાને લક્ષ્મી સામે શરત મુકી કે તે બાદશાહની મંજુરી લઈ ના આવે ત્યા સુધી તમે દરવાજાની બહાર જશે નહીં અને લક્ષ્મીએ વચન આપ્યું કે તારા પરત ફરતા સુધી હું બહાર જઈશ નહીં. દરવાન બાદશાહ પાસે ગયો અને તેણે ભરઉંઘમાં રહેલા બાદશાહ સામે પોતાનું માથુ ધરી હાથમાં તલવાર આપતા કહ્યું તમે મારૂ માથુ કાપી નાખો, કારણ હું હવે પરત જઈશ તો લક્ષ્મીમાતા જતા રહેશે અને નગર દરીદ્ર થઈ જશે અને બાદશાહે દરવાનનું માથુ કાપી નાંખ્યુ, તે દરવાનની કબર આજે પણ ભ્રદ્રકાળી મંદિરની ઉપર ભાગે આવેલા કિલ્લામાં અહમદશાહની કબરની બાજુમાં જ છે.
લક્ષ્મીમાતા જયાં ઊભા હતા તે દરવાજામાં છસો વર્ષથી લક્ષ્મીનો અંખડ દિવો સળગે છે, અને તે દિવાની સંભાળ મુસ્લિમ દરવાનના વંશજો જ રાખે છે, કયારે હેરીટેજ ત્રણ દરવાજામાંથી પણ આ દિવાના જરૂર દર્શન કરી શકશો. જે વેપારીઓ પહેલા કોર્ટ વિસ્તારમાં ધંધો કરતા હતા, અને આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં તેમની આલીશાન ઓફિસો અને દુકાનો હોવા છતાં તેમણે પોતાની મુળ દુકાન સાચવી રાખી છે, કારણ માન્યતા છે ત્યાં લક્ષ્મીનો વાસ છે.
લક્ષ્મીજી જ્યાં ટેકો દઇને ઉભેલા તેની છાપ પણ આજેય જોવાં મળે છે.
Forwarded as received...
आरआईएल ( RIL ) को धन्यबाद..✍
मुकेश अम्बानी और पूरे रिलायन्स ग्रुप को बहुत-२ धन्यवाद, यह रक्षाबंधन हमारा पहला त्यौहार है जिस पर हमें ये संदेश नहीं मिला कि कल आपका कोई भी टैरिफ नहीं काम करेगा....😀😀
ये संगठित लूट खत्म करने के लिए शुक्रिया।
જાતી ની રાજનીતિ વાળા ક્યાં ગયા
આવો બચાવા
હાર્દિક પટેલ
અલ્પેશ ઠાકોર
જીગ્નેશ મેવાની
પાસ ટીમ
ભીમ આર્મી
ક્ષત્રિય સેના
ઠાકોર સેના
ફક્ત ઇન્ડિયન આર્મી જ આવી
બાકી આર્મી ક્યા ગઈ???
जमीन की कीमत और
फौज की हिम्मत
कभी कम नहीं हो ...सकती
दिल तो आशिक तोडते है साहब.......
हम तो सरहद के रखवाले हैं... Record तोडते हैं
अंजाम की फिक्र
तो कायरों को होती है,
हम तो ARMY वाले है, 👈
जहाँ Risk होती है, वहाँ हमारी Entry Fix होती है....
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
जय जवान जय किसान
😞😞😞😞😞😞
कैसे सोती होगी वो हर माँ
जिसे पता है की सीमा पर उसका बेटा खड़ा हैं 😥
कैसे कमाता होगा वो हर पिता
जिसका बेटा दुश्मन के सामने खड़ा हैं 😔
केसे चहकती होगी वो हर बहन
जिसके भाई का इंतजार बंदूक की हर गोली कर रही हैं 😔
कैसे काम करता होगा वो हर भाई
जो उसके आने का इंतजार कर रहा हो 😔
कैसे जीती होगी वो नारी
जिसका सिंदूर कभी भी मिट सकता हे 😔
कैसे रहते होंगे वो हर दोस्त
जिनका यार कभी भी तिरंगे में लिपटा आ सकता हैं 😥
Sipahi✍🏽✍🏽
INDIAN ARMY
अच्छा लगे तो आगे भेजे
😞😞😞😞😞😞😞😞😞
Energy Flows where Attention Goes.
Everything in our Universe is Energy.
We human beings are also Energy.
So it is very important to learn how Energy flows from from us & how it effects our lives.
When you say,
“ I don’t want War.” You are giving your attention to War and where you give your attention, your Energy will flow there.
Law of Attraction will match your Energy with that and bring it in your Three Dimension reality.
So instead of saying, “ I don’t want War.” you should say
“I want Peace.”
Then your attention is on Peace, so you are giving your Energy to Peace and Law of Attraction will match your Energy with Peace and your life will be Peaceful.
This Universe works on Vibrations.
So similarly change your statements –
– Instead of saying
“ I don’t want to fail.” say
“I want to Win”
– Instead of saying
“I don’t want to be fat.” say
“I want to be slim”
– Instead of saying
“I don’t want to have a struggling job” say
“I want to have a happy and exciting job”
– Instead of saying
“I don’t want to fight with my husband” say
“I want to have a happy relationship with my husband”
and so on..
Our thoughts are very powerful because Energy is transmitted through our thoughts.
If you think and speak about what you don’t want, you will attract what you don’t want!
But if you stop talking and thinking about what you don’t want and change your vocabulary and only think and talk about what you want, then you will start attracting what you want, and what you don’t want will gradually vanish from your life.
I believe from today you will stop thinking and talking about things that you don’t want.
I will suggest you to remove few words from your dictionary like –
Depression/ Hatred/ Failure/ Illness/Disease/ War/ Fights/ Anxiety/ Struggle/ Debt/ Enemies/ Terrible/ Accidents
Changing your thought patterns will help you channelize your Energy & your Life will Change accordingly.
This will then create a Future with Abundance of Happiness, Joy, Peace & Prosperity.
✨💖✨
⚫ હેલ્મેટ પહેરો નહીં તો *રૂ.100 દંડ*
⚫ નો પાર્કિંગ *રૂ.300 દંડ*
⚫નો એન્ટ્રી *રૂ. 500 દંડ*
⚫ પીયુસી નહીં તો *રૂ.1000 દંડ*
⚫ કલર ઉડેલી નંબર પ્લેટ *રૂ.50 દંડ*
⚫ ટ્રિપલ સીટ *રૂ.1000 દંડ*
🔴 રસ્તા પર ખાડા.. *કોઈને શિક્ષા નહીં*
🔴 ખોટા સ્પીડ બ્રેકર.. *કોઈને શિક્ષા નહીં*
🔴 બગડેલા સિગ્નલ.. *કોઈને શિક્ષા નહીં*
🔴 રસ્તા પર અતિક્રમણ.. *કોઈને શિક્ષા નહીં*
🔴 રસ્તા માં પાણી ભરાઈ જાય.. *કોઈને શિક્ષા નહીં*
🔴 રસ્તા ખોદીને રીપેર કર્યાં વગર મૂકી દેવાના .. *કોઈને શિક્ષા નહીં*
🔴 રસ્તા અને ફૂટપાથ પર ફેરિયા.. *કોઈને શિક્ષા નહીં*
🔴 ગંદા કચરા થી ભરેલા રસ્તા.. *કોઈને શિક્ષા નહીં*
🔴 રસ્તા અને ફોટપાથ પર અનધિકૃત ખાવા પીવાની લારીઓ.. *કોઈ જ એકશન નહીં*
🔴 અનધિકૃત બાંધકામો ની વણઝાર - *કોઈને પડી નથી*
🔷 *ભાવાર્થ - ભારત ના બધા આમ નાગરિક ગુન્હા ને સજા ને પાત્ર પ્રસાસન અને રાજકારણીઓ ની કોઈ નૈતિક કે બંધારણીય જવાબદારી નહીં તેમને કોઈ શિક્ષા / દંડ નહીં*...
🔷આમ નાગરિક માટે મહેનત મજૂરી કરો *બધી જાતના ટેક્સ ભરો* કી જેથી *સરકાર ની તિજોરી ભરાય* અને રાજકારણી ને જલસા કરવા મળે
🔴⚫ લખાણ ગમ્યું હોય ને *હુદય માં આગ લાગી હોય* તો આગળ ફોરવર્ડ કરો....
बहुत शानदार बात...
गाँव में नीम के पेड़ कम हो रहे है घरों में कड़वाहट बढती जा रही है !
जुबान में मीठास कम हो रही है , शरीर मे शुगर बढती जा रही है !किसी महा पुरुष ने सच ही कहा था । की
जब किताबे सड़क किनारे रख कर बिकेगी और
जूते काँच के शोरूम में तब समझ जाना
के लोगों को ज्ञान की नहीं जूते की जरुरत है।
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Address
Jawahar Chowk, Rambaug Road, Sabarmati
Ahmedabad
380005