08/15/2021
મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ તા. 31-10-2021 સુધી મતદાર યાદિ સુધારણા સઘન ઝૂંબેશ ચાલશે. જેમા મતદાર યાદિ બાબત નીચેના જેવી કામગીરી થઈ શકસે.
▪️મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવુ.
▪️મતદાર યાદિમા કોઈ નામમા સુધારો કરાવવો.
▪️મતદાર યાદિમા નામ કમી કરાવવુ.
આ કામગીરી માટે તમારા વિસ્તારના BLO તમારા ઘરની મુલાકાત લેશે.
મતદાર યાદિ સુધારણા કામગીરી ની વધુ માહિતી *https://bit.ly/3iNvoSa* લીંક પરથી મેળવી શકસો.
Matadar Yadi Sankshipt Sudharana 2022 Programme | Matdar Yadi Sudharna Karyakram 2020 | મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 | Electoral Verification Programme 2022 | Matdar Yadi Sudharna Karyakram 2021 | Matadar Yadi Sankshipt Sudharana 22