19/02/2025
શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઈ પંચાલ દ્વારા અને સ્ટાફમિત્રો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિ યોજવામાં આવેલ જેમાં બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા
Shree Seva Samaj Sharda mandir_official
19/02/2025
શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઈ પંચાલ દ્વારા અને સ્ટાફમિત્રો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિ યોજવામાં આવેલ જેમાં બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા
By std 11
11/02/2025
આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નું પ્રસારણ બાળકોનએ નિહાળ્યો .
11/02/2025
આજે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખેલ હતો જેમાં બોર્ડની એક્જામ આપનાર દરેક બાળકોને બેંક ઓફ બરોડા તરફથી શુભેચ્છા ભેટ અપવામાં આવી હતી🙏🏼
08/02/2025
શાળામાં વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી.
08/02/2025
૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી અને સંપૂર્ણ વર્ષ દરમિયાન જે કઈ પણ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં વિજેતાને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.