Gitanjali Vidhyalay

Gitanjali Vidhyalay We at Gitanjali believe that, the school is one of the most important formal agencies of education.

It plays a major role in molding the ideas, habits and attitudes of the children with a view to producing well balanced personalities culturally sound, emotionally stable, mentally alert, morally upright, physically strong socially efficient, vocationally self-sufficient and internationally liberal. "All our educational institutions will be communities of work. At these educational institutions th

e pupils will have facilities to experiment, to discover, to work, to live, where work will fashion character and living will shape lives and like healthy work and like all good life they will form into homes of cooperative communities engaged in elevating cooperation, initiative and accepting responsibility, through an inner urge for self-discipline, self- realization and mutual helpfulness

08/08/2026

Montessori Education Number Activities

07/08/2026

Skating Activities

07/08/2026

Parents review About School & Teaching

02/08/2026

ગુરુપૂર્ણિમા પૂજન સાથે લોકગીત, દોહા અને છંદની રમઝટ સાથે આજે ગીતાંજલી વિદ્યાલય નું આંગન પાવનમય બની ગયેલ છે

Today, the courtyard of Gitanjali Vidyalaya was sanctified with Guru Purnima Puja, accompanied by folk songs, dohas, and chhands.

29/07/2026

Guru purnima celebration


29/07/2026

*गुरुर्ब्रह्मा गुरुर्विष्णुःगुरुर्देवो महेश्वरः।गुरुःसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नम ॥* 🙏🏻🙏🏻
અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનનો પ્રકાશીત માર્ગ:
'ગુરુ' શબ્દમાં 'ગુ' એટલે અંધકાર અને 'રુ' એટલે પ્રકાશ. શિક્ષક એ વ્યક્તિ છે જે આપણને અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર કાઢીને જ્ઞાન અને સદબુદ્ધિના પ્રકાશ તરફ દોરી જાય છે.
ચરિત્ર નિર્માણ અને સંસ્કાર:
શિક્ષક માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી આપતા, પરંતુ આપણને સારા-નરસાનો ભેદ સમજાવીને શ્રેષ્ઠ માનવ બનાવે છે. તેઓ આપણામાં સત્ય, દયા, પ્રેમ, અને શિસ્ત જેવા મૂલ્યોનું સિંચન કરે છે.
જીવનની સાચી દિશા:
કુમ્હાર જેવી રીતે માટીના વાસણને યોગ્ય આકાર આપે છે, તેવી જ રીતે શિક્ષક બાળકના મન અને ભવિષ્યને ઘડે છે. જ્યારે પણ જીવનમાં કોઈ ગુંચવણ કે મૂંઝવણ આવે, ત્યારે શિક્ષક એક માર્ગદર્શક (Mentor) બનીને સાચો રસ્તો બતાવે છે.
સુષુપ્ત શક્તિઓને જગાડવી:
દરેક વિદ્યાર્થીમાં કોઈને કોઈ ક્ષમતા છુપાયેલી હોય છે. ગુરુ એ પારખુ નજર ધરાવે છે જે શ

26/07/2026

Pairing Activity

23/07/2026

Rain Day Celebration

Address

Gitanjali Vidhyalay, Latipura-Padra Road
Padra
391440

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 2:30pm

Alerts

Be the first to know and let us send you an email when Gitanjali Vidhyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Gitanjali Vidhyalay:

Shortcuts

Share

Category