28/02/2026
*સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર*
*****************
*સ્વ. બાબો પરસોતમભાઈ પરમારની* સ્મૃતિમાં
તિથિદાન પેટે રૂ. *25000/- નું દાન*
*****************
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥
°°°°°°°°°°°°°°°°°°°
ગુલાબનગર- જામનગર રહેતા અને સતવારા કન્યા વિદ્યાલય જામનગરના પ્રમુખ અને સતવારા સોશિયલ ગ્રુપના પૂર્વ પ્રમુખ અને હાલના મંત્રીશ્રી તેમ જ સમાજના અગ્રણી *શ્રી પી. ડી. પરમારસાહેબ* તરફથી તેમના લાડકવાયા પુત્ર *સ્વ. શ્રી બાબો પરસોતમભાઈ પરમારની* સ્મૃતિમાં *રૂ. 25000/- પચીસ હજાર* કન્યા છાત્રાલયમાં આજીવન તિથિદાન તરીકે રોકડા અર્પણ કરેલ છે. આ અગાઉ દાતાશ્રીએ પોતાના પિતાશ્રી સ્વ. ધરમશીભાઈ પરમારની સ્મૃતિમાં કન્યા છાત્રાલયમાં *તિથિ દાન* પેટે દાન આપેલ છે. તેમજ દાતાશ્રી હાલ કન્યા કેળવણી માટે અથાગ મહેનત કરી રહ્યા છે.
ટીમ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય જામનગર દાતાશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.
*ખાસ નોંધ : આપ એક વખત 25000/-નું તિથિ દાન આપી આપના સ્વજનનો ફોટો આજીવન ભોજનખંડમાં, શીલાલેખમાં નામ તેમ જ દર વર્ષે જે તે તિથિના દિવસે આપના સ્વજનના નામે છાત્રાલયની દીકરીઓને જમાડવામાં આવશે.*