21/07/2021
વૈદીક સંસ્કૃત ઘડીયાળ...
* ૧૨.૦૦ વાગ્યાના સ્થાન પર આદિત્ય લખેલું છે, જેનો અર્થ એ થાય કે સુર્ય બાર પ્રકારના હોય છે
અંશુમાન,આર્યમાન,ઇન્દ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ, મિત્ર, વરુણ, વિવસ્વાન અને વિષ્ણુ.
* ૧.૦૦ વાગ્યાના સ્થાન પર બ્રહ્મ લખેલું છે, જેનો અર્થ એ થાય કે બ્રહ્મ એક પ્રકારના હોય છે (एकोब्रह्मद्वितीयो_नास्ति)
* ૨.૦૦ વાગ્યાના સ્થાન પર અશ્વિનૌ લખેલું છે, જેનો અર્થ એ થાય કે અશ્વિનીકુમાર બે પ્રકારના હોય છે.
નાસ્ત્ય અને દ્સ્ત્ર.
* ૩.૦૦ વાગ્યાના સ્થાન પર ત્રિગુણાઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કે ગુણ ત્રણ પ્રકારના હોય છે.
સતોગુણ, રજોગુણ અને તમોગુણ.
* ૪.૦૦ વાગ્યાના સ્થાન પર ચતુર્વેદ લખેલું છે, જેનો અર્થ એ થાય કે વેદ ચાર પ્રકારના હોય છે.
ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ અને અર્થવવેદ.
* ૫.૦૦ વાગ્યાના સ્થાન પર પંચપ્રાણ લખેલું છે, જેનો અર્થ એ થાય કેપ્રાણ પાંચ પ્રકારના હોય છે.
અપાન, સમાન, પ્રાણ, ઉદાન અને વ્યાન.
* ૬.૦૦ વાગ્યાના સ્થાન પર ષડસાઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કેરસ છ પ્રકારના હોય છે.
મધુ, ખાટો, ખારો, કડવો, તીખો અને તુરો.
* ૭.૦૦ વાગ્યાના સ્થાન પર સપ્તર્ષી લખેલું છે, જેનો અર્થ એ થાય કે સપ્તઋષી સાત પ્રકારના હોય છે.
કશ્યપ, અત્રી, ભાર્દ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્ની અને વશિષ્ઠ.
* ૮.૦૦ વાગ્યાના સ્થાન પર અષ્ટસિધ્ધી લખેલું છે, જેનો અર્થ એ થાય કે સિધ્ધી આઠ પ્રકારની હોય છે.
અણીમા,મહિમા, લધિમા, ગરિમા,પ્રાપ્તિ, પરાક્રમ, દૈવત્વ અને વશીકરણ.
* ૯.૦૦ વાગ્યાના સ્થાન પર નવદ્રવ્યાણી લખેલું છે, જેનો અર્થ એ થાય કે નિધી નવ પ્રકારની હોય છે.
પદ્મ, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કચ્છપ અને ખર્વ.
* ૧૦.૦૦ વાગ્યાના સ્થાન પર દશદિશઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કે દિશાઓ દસ પ્રકારની હોય છે.
પૂર્વ, પચ્શિમ,ઉત્તર, દક્ષીણ, ઇશાન, નૈઋત્ય, વાય્વ્ય, અગ્નિ, આકાશ અને પાતાલ.
* ૧૧.૦૦ વાગ્યાના સ્થાન પર રુદ્રાઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કે રુદ્ર અગિયાર પ્રકારના હોય છે.
કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વિલોહીત, શાસ્તા, અજપાદ, અહિર્બુધન્ય, શંભુ, ચંડ અને ભવ.