Shree Brahmani school vadgam

Shree Brahmani school vadgam Education

18/12/2024

02/09/2023

આદિત્ય L1ની સફળ ઉડાન...

25/07/2023

school

આજે પાથ-વે સ્કીલ એજ્યુકેશન. કેમ્પસ ,શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ  દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.જેમાં મુખ્ય ...
09/05/2023

આજે પાથ-વે સ્કીલ એજ્યુકેશન. કેમ્પસ ,શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.જેમાં મુખ્ય વક્તા તરીકે ટ્રેઈનર/લેખક/કરિયર કાઉન્સેલર ડૉ. અપૂર્વ રાવલ સર તેમજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાંથી નિષ્ણાત ઉપસ્થિત રહી વિધાર્થીઓ/વાલીશ્રીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિધાર્થીઓ/વાલીશ્રીની કારકિર્દી અંગેની મુખ્ય બાબતો તેમજ સ્કિલ બેઝ કરિયરની દિશામાં વાત કરી,આવનાર સમયમાં અમલ થનાર ન્યુ એજ્યુકેશન પોલિસી વિશેની પણ સમજ આપવામાં આવી.

guidance

Brahmani school

08/05/2023

*કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં આપણી સાથે જોડાશે જાણીતા ટ્રેઈનર /લેખક/સ્પીકર ડૉ.અપૂર્વ રાવલ શાહ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના એક્સપર્ટ.*

શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ દ્વારા એક ઉમદા પ્રયત્ન કરી કારકિર્દી માર્ગદર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાત તેમના અનુભવને આધારે બાળકોની તમામ સમસ્યાઓ દૂર કરશે.તો આપ પણ આપના બાળકની કારકિર્દી માટે ચિંતિત હોવ તો આજેજ રજીસ્ટ્રેશન કરાવી લો.

*તારીખ:09/05/2023/મંગળવાર*
*સ્થળઃ શ્રી બ્રહ્માણી વિધાલય,વડગામ*
*સંપર્ક:9510628817*

બોર્ડ પરિક્ષાઓના પરિણામ આવવા શરૂ થઈ ગયા છે.ટૂંક સમયમાં ધોરણ10 અને સામાન્ય પ્રવાહના પરિણામ આવવાના છે.વાલી અને વિધાર્થીઓને...
05/05/2023

બોર્ડ પરિક્ષાઓના પરિણામ આવવા શરૂ થઈ ગયા છે.ટૂંક સમયમાં ધોરણ10 અને સામાન્ય પ્રવાહના પરિણામ આવવાના છે.વાલી અને વિધાર્થીઓને આગળ ઉરચ અભ્યાસ માટે હવે શુ ભણવું અને ક્યાં પ્રવેશ લેવો તે પ્રશ્નો મૂંઝવે છે .આજે બાળકના માતા-પિતાને સૌથી મૂંઝવતો પ્રશ્ન બાળકની કારકિર્દીની પસંદગીનો છે.બાળકને શુ બનાવવો ?તેને ક્યાં પ્રવેશ મળશે?તેનો ખર્ચ કેટલો થશે?ભણ્યા પછી નોકરી મળશે?આવા કેટલાય પ્રશ્નોની હારમાળા છે.એટલુંજ નહિ પૂરતી જાણકારીના અભાવે અથવા દેખાદેખીમાં નિર્ણય લેવાના કારણે બાળકની કારકિર્દી ચકડોળે ચડે છે.માત્ર ભણવું જરૂરી નથી સાથે જરૂરી આવડત પણ કેળવવી જરૂરી વિષય છે.બાળકોના આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ દ્વારા એક ઉમદા પ્રયત્ન કરી કારકિર્દી માર્ગદર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાત તેમના અનુભવને આધારે બાળકોની તમામ સમસ્યાઓ દૂર કરશે.તો આપ પણ આપના બાળકની કારકિર્દી માટે ચિંતિત હોવ તો આજેજ રજીસ્ટ્રેશન કરાવી લો.

તારીખ:09/05/2023/મંગળવાર
સ્થળઃ શ્રી બ્રહ્માણી વિધાલય,વડગામ
સંપર્ક:9510628817

*વડગામ પંથકમાં શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ ખાતે અનુભવી શિક્ષકોની ટિમ સાથે મળશે ઉરચ શિક્ષણ**દર મહિને કાઉસેલિંગ  રિપોર્ટ દ...
02/05/2023

*વડગામ પંથકમાં શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ ખાતે અનુભવી શિક્ષકોની ટિમ સાથે મળશે ઉરચ શિક્ષણ*

*દર મહિને કાઉસેલિંગ રિપોર્ટ દ્વારા વિધાર્થીના પ્રગતિની જાણ વલીશ્રીને*

*ટેસ્ટ દ્વારા સતત મૂલ્યાંકન*

*અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટીની ટિમ*

*વિધાર્થીઓને સતત પ્રોત્સાહન*

*શિસ્ત,સંસ્કાર અને શિક્ષણનો સમન્વય એટલે અમારું કેમ્પસ*

*Maths/science/English જેવા વિષયોમાં ખાસ ધ્યાન*

*ધોરણ 11થી જ સ્પર્ધાત્મક પરીક્ષાના ફાઉન્ડેશન વર્ગો*

એડમિશન માટે આજે જ સંપર્ક કરો:
9510628817

એકેડેમિક ડાયરેક્ટર:
ચિરાગ પ્રજાપતિસર-9409394181

રાકેશ પ્રજાપતિસર-(આર્ટસ વિભાગ)
9898861733

મંજૂરઅલીચૌધરીસર-(કોમર્સ વિભાગ)
9913945166

આજે શ્રી બ્રહ્માણી વિધાલય(પાથ-વે સ્કિલ એજ્યુકેશન કેમ્પસ)પ્રાથમિક વિભાગના બાળકોએ વેસ્ટ બોટલમાંથી પેન્સિલ/બોલપેન સ્ટેન્ડ બ...
18/03/2023

આજે શ્રી બ્રહ્માણી વિધાલય(પાથ-વે સ્કિલ એજ્યુકેશન કેમ્પસ)પ્રાથમિક વિભાગના બાળકોએ વેસ્ટ બોટલમાંથી પેન્સિલ/બોલપેન સ્ટેન્ડ બનાવીને વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગી વસ્તુ બનાવીને આર્ટ& ક્રાફટનો ખ્યાલ મેળવ્યો હતો.

Education
Teaching
school

Address

Dasada

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Brahmani school vadgam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share