Shree Brahmani school vadgam

Shree Brahmani school vadgam

Share

Education

18/12/2024

02/09/2023

આદિત્ય L1ની સફળ ઉડાન...

25/07/2023

school

Photos from Shree Brahmani school vadgam's post 09/05/2023

આજે પાથ-વે સ્કીલ એજ્યુકેશન. કેમ્પસ ,શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.જેમાં મુખ્ય વક્તા તરીકે ટ્રેઈનર/લેખક/કરિયર કાઉન્સેલર ડૉ. અપૂર્વ રાવલ સર તેમજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાંથી નિષ્ણાત ઉપસ્થિત રહી વિધાર્થીઓ/વાલીશ્રીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિધાર્થીઓ/વાલીશ્રીની કારકિર્દી અંગેની મુખ્ય બાબતો તેમજ સ્કિલ બેઝ કરિયરની દિશામાં વાત કરી,આવનાર સમયમાં અમલ થનાર ન્યુ એજ્યુકેશન પોલિસી વિશેની પણ સમજ આપવામાં આવી.

guidance

Brahmani school

08/05/2023

*કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં આપણી સાથે જોડાશે જાણીતા ટ્રેઈનર /લેખક/સ્પીકર ડૉ.અપૂર્વ રાવલ શાહ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના એક્સપર્ટ.*

શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ દ્વારા એક ઉમદા પ્રયત્ન કરી કારકિર્દી માર્ગદર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાત તેમના અનુભવને આધારે બાળકોની તમામ સમસ્યાઓ દૂર કરશે.તો આપ પણ આપના બાળકની કારકિર્દી માટે ચિંતિત હોવ તો આજેજ રજીસ્ટ્રેશન કરાવી લો.

*તારીખ:09/05/2023/મંગળવાર*
*સ્થળઃ શ્રી બ્રહ્માણી વિધાલય,વડગામ*
*સંપર્ક:9510628817*

05/05/2023

બોર્ડ પરિક્ષાઓના પરિણામ આવવા શરૂ થઈ ગયા છે.ટૂંક સમયમાં ધોરણ10 અને સામાન્ય પ્રવાહના પરિણામ આવવાના છે.વાલી અને વિધાર્થીઓને આગળ ઉરચ અભ્યાસ માટે હવે શુ ભણવું અને ક્યાં પ્રવેશ લેવો તે પ્રશ્નો મૂંઝવે છે .આજે બાળકના માતા-પિતાને સૌથી મૂંઝવતો પ્રશ્ન બાળકની કારકિર્દીની પસંદગીનો છે.બાળકને શુ બનાવવો ?તેને ક્યાં પ્રવેશ મળશે?તેનો ખર્ચ કેટલો થશે?ભણ્યા પછી નોકરી મળશે?આવા કેટલાય પ્રશ્નોની હારમાળા છે.એટલુંજ નહિ પૂરતી જાણકારીના અભાવે અથવા દેખાદેખીમાં નિર્ણય લેવાના કારણે બાળકની કારકિર્દી ચકડોળે ચડે છે.માત્ર ભણવું જરૂરી નથી સાથે જરૂરી આવડત પણ કેળવવી જરૂરી વિષય છે.બાળકોના આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ દ્વારા એક ઉમદા પ્રયત્ન કરી કારકિર્દી માર્ગદર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાત તેમના અનુભવને આધારે બાળકોની તમામ સમસ્યાઓ દૂર કરશે.તો આપ પણ આપના બાળકની કારકિર્દી માટે ચિંતિત હોવ તો આજેજ રજીસ્ટ્રેશન કરાવી લો.

તારીખ:09/05/2023/મંગળવાર
સ્થળઃ શ્રી બ્રહ્માણી વિધાલય,વડગામ
સંપર્ક:9510628817

02/05/2023

*વડગામ પંથકમાં શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ ખાતે અનુભવી શિક્ષકોની ટિમ સાથે મળશે ઉરચ શિક્ષણ*

*દર મહિને કાઉસેલિંગ રિપોર્ટ દ્વારા વિધાર્થીના પ્રગતિની જાણ વલીશ્રીને*

*ટેસ્ટ દ્વારા સતત મૂલ્યાંકન*

*અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટીની ટિમ*

*વિધાર્થીઓને સતત પ્રોત્સાહન*

*શિસ્ત,સંસ્કાર અને શિક્ષણનો સમન્વય એટલે અમારું કેમ્પસ*

*Maths/science/English જેવા વિષયોમાં ખાસ ધ્યાન*

*ધોરણ 11થી જ સ્પર્ધાત્મક પરીક્ષાના ફાઉન્ડેશન વર્ગો*

એડમિશન માટે આજે જ સંપર્ક કરો:
9510628817

એકેડેમિક ડાયરેક્ટર:
ચિરાગ પ્રજાપતિસર-9409394181

રાકેશ પ્રજાપતિસર-(આર્ટસ વિભાગ)
9898861733

મંજૂરઅલીચૌધરીસર-(કોમર્સ વિભાગ)
9913945166

18/03/2023

આજે શ્રી બ્રહ્માણી વિધાલય(પાથ-વે સ્કિલ એજ્યુકેશન કેમ્પસ)પ્રાથમિક વિભાગના બાળકોએ વેસ્ટ બોટલમાંથી પેન્સિલ/બોલપેન સ્ટેન્ડ બનાવીને વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગી વસ્તુ બનાવીને આર્ટ& ક્રાફટનો ખ્યાલ મેળવ્યો હતો.

Education
Teaching
school

23/10/2022

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાઅસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.

19/08/2022

કૃષ્ણ જન્માષ્ટમી ની આપ સૌને હાર્દિક શુભકામના ભગવાન શ્રી કૃષ્ણ આપની દરેક મનોકામના પૂર્ણ કરે.

Photos from Shree Brahmani school vadgam's post 15/08/2022

દેશ જ્યારે આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓ પણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લઈને દેશભક્તિની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.તમામ બાળકોને હર ઘર ત્રિરંગા અભિયાનમાં જોડાવવા બદલ અભિનંદન.


Photos from Shree Brahmani school vadgam's post 27/07/2022

આજે પાથ-વે સ્કિલ એજ્યુકેશન કેમ્પસ (શ્રી બ્રહ્માણી વિધાલય) વડગામમાં પ્રાથમિક વિભાગમાં અઝાદીકા અમૃત મહોત્સવ વિષય સંદર્ભે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી.

Education
ka Amrit mahotsav

Want your school to be the top-listed School/college in Dasada?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Dasada