Shree Brahmani school vadgam
Education
આદિત્ય L1ની સફળ ઉડાન...
school

આજે પાથ-વે સ્કીલ એજ્યુકેશન. કેમ્પસ ,શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.જેમાં મુખ્ય વક્તા તરીકે ટ્રેઈનર/લેખક/કરિયર કાઉન્સેલર ડૉ. અપૂર્વ રાવલ સર તેમજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાંથી નિષ્ણાત ઉપસ્થિત રહી વિધાર્થીઓ/વાલીશ્રીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિધાર્થીઓ/વાલીશ્રીની કારકિર્દી અંગેની મુખ્ય બાબતો તેમજ સ્કિલ બેઝ કરિયરની દિશામાં વાત કરી,આવનાર સમયમાં અમલ થનાર ન્યુ એજ્યુકેશન પોલિસી વિશેની પણ સમજ આપવામાં આવી.
guidance
Brahmani school
*કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં આપણી સાથે જોડાશે જાણીતા ટ્રેઈનર /લેખક/સ્પીકર ડૉ.અપૂર્વ રાવલ શાહ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના એક્સપર્ટ.*
શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ દ્વારા એક ઉમદા પ્રયત્ન કરી કારકિર્દી માર્ગદર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાત તેમના અનુભવને આધારે બાળકોની તમામ સમસ્યાઓ દૂર કરશે.તો આપ પણ આપના બાળકની કારકિર્દી માટે ચિંતિત હોવ તો આજેજ રજીસ્ટ્રેશન કરાવી લો.
*તારીખ:09/05/2023/મંગળવાર*
*સ્થળઃ શ્રી બ્રહ્માણી વિધાલય,વડગામ*
*સંપર્ક:9510628817*

બોર્ડ પરિક્ષાઓના પરિણામ આવવા શરૂ થઈ ગયા છે.ટૂંક સમયમાં ધોરણ10 અને સામાન્ય પ્રવાહના પરિણામ આવવાના છે.વાલી અને વિધાર્થીઓને આગળ ઉરચ અભ્યાસ માટે હવે શુ ભણવું અને ક્યાં પ્રવેશ લેવો તે પ્રશ્નો મૂંઝવે છે .આજે બાળકના માતા-પિતાને સૌથી મૂંઝવતો પ્રશ્ન બાળકની કારકિર્દીની પસંદગીનો છે.બાળકને શુ બનાવવો ?તેને ક્યાં પ્રવેશ મળશે?તેનો ખર્ચ કેટલો થશે?ભણ્યા પછી નોકરી મળશે?આવા કેટલાય પ્રશ્નોની હારમાળા છે.એટલુંજ નહિ પૂરતી જાણકારીના અભાવે અથવા દેખાદેખીમાં નિર્ણય લેવાના કારણે બાળકની કારકિર્દી ચકડોળે ચડે છે.માત્ર ભણવું જરૂરી નથી સાથે જરૂરી આવડત પણ કેળવવી જરૂરી વિષય છે.બાળકોના આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ દ્વારા એક ઉમદા પ્રયત્ન કરી કારકિર્દી માર્ગદર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાત તેમના અનુભવને આધારે બાળકોની તમામ સમસ્યાઓ દૂર કરશે.તો આપ પણ આપના બાળકની કારકિર્દી માટે ચિંતિત હોવ તો આજેજ રજીસ્ટ્રેશન કરાવી લો.
તારીખ:09/05/2023/મંગળવાર
સ્થળઃ શ્રી બ્રહ્માણી વિધાલય,વડગામ
સંપર્ક:9510628817

*વડગામ પંથકમાં શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ ખાતે અનુભવી શિક્ષકોની ટિમ સાથે મળશે ઉરચ શિક્ષણ*
*દર મહિને કાઉસેલિંગ રિપોર્ટ દ્વારા વિધાર્થીના પ્રગતિની જાણ વલીશ્રીને*
*ટેસ્ટ દ્વારા સતત મૂલ્યાંકન*
*અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટીની ટિમ*
*વિધાર્થીઓને સતત પ્રોત્સાહન*
*શિસ્ત,સંસ્કાર અને શિક્ષણનો સમન્વય એટલે અમારું કેમ્પસ*
*Maths/science/English જેવા વિષયોમાં ખાસ ધ્યાન*
*ધોરણ 11થી જ સ્પર્ધાત્મક પરીક્ષાના ફાઉન્ડેશન વર્ગો*
એડમિશન માટે આજે જ સંપર્ક કરો:
9510628817
એકેડેમિક ડાયરેક્ટર:
ચિરાગ પ્રજાપતિસર-9409394181
રાકેશ પ્રજાપતિસર-(આર્ટસ વિભાગ)
9898861733
મંજૂરઅલીચૌધરીસર-(કોમર્સ વિભાગ)
9913945166

આજે શ્રી બ્રહ્માણી વિધાલય(પાથ-વે સ્કિલ એજ્યુકેશન કેમ્પસ)પ્રાથમિક વિભાગના બાળકોએ વેસ્ટ બોટલમાંથી પેન્સિલ/બોલપેન સ્ટેન્ડ બનાવીને વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગી વસ્તુ બનાવીને આર્ટ& ક્રાફટનો ખ્યાલ મેળવ્યો હતો.
Education
Teaching
school

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાઅસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.

કૃષ્ણ જન્માષ્ટમી ની આપ સૌને હાર્દિક શુભકામના ભગવાન શ્રી કૃષ્ણ આપની દરેક મનોકામના પૂર્ણ કરે.

દેશ જ્યારે આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓ પણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લઈને દેશભક્તિની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.તમામ બાળકોને હર ઘર ત્રિરંગા અભિયાનમાં જોડાવવા બદલ અભિનંદન.

આજે પાથ-વે સ્કિલ એજ્યુકેશન કેમ્પસ (શ્રી બ્રહ્માણી વિધાલય) વડગામમાં પ્રાથમિક વિભાગમાં અઝાદીકા અમૃત મહોત્સવ વિષય સંદર્ભે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી.
Education
ka Amrit mahotsav
Click here to claim your Sponsored Listing.