01/09/2019
ગણપતિ મહોત્સવ
સંસ્કાર મંડળ ચોક
🙏🏽શ્રી ગણેશાય નમઃ🙏🏽
સંસ્કાર મંડળ ચોક પર સ્ટુડન્ટ ગ્રુપ અને વેપારી અશોશિએશન દ્વારા આયોજીત થતો ગણેશ મહોત્સવ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે...
કાલ તા. 2-09-2019 ના રોજ સવારે 8:15 કલાકે વેલેન્ટાઇન ચોક થી ભવ્ય શોભાયાત્રા દ્વારા ગણપતિ બાપ્પા નુ આગમન આયોજીત કરેલ છે.
આપ શ્રી ને આ શોભાયાત્રા મા શામેલ થવા ભાવ ભર્યું આમંત્રણ..🙏🏽